શું ખરેખર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉન્નાવ ખાતે ભીડ વગર જ હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ હલાવીને અભિવાદન કરી રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ ખાતે […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ જનતાને પંજાનું બટન દબાવીને કોંગ્રેસને વોટ આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી રહેલી ચૂંટણીમાં ભાજપના નેતા […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં માયાવતીએ ભાજપને સમર્થન આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે બસપાના સુપ્રિમો માયાવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ચાલી […]

Continue Reading

ભાજપના નેતાનું પ્રચાર વાહન ખાડામાં ફસાયા હોવાનો વિડિયો ઉત્તર પ્રદેશનો નથી, પરંતુ ઉત્તરાખંડનો છે…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં આ વિડિયોને લઈને ભાજપના વિકાસ કાર્યોની મજાક ઉડાવવામાં આવી રહી છે.. જેમાં બીજેપીના પ્રચાર વાહન કાદવમાં ફસાયા હોવાનો વિડિયો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપના ઉમેદવાર સંજય ગુપ્તાની કાર ઉત્તરપ્રદેશમાં ખરાબ રસ્તા પર ખાડામાં ફસાઈ ગઈ છે.” […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે ભાજપના નેતા પર થયેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાની ગાડી પર હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે ભાજપના નેતા પર લોકો દ્વારા […]

Continue Reading

ઝારખંડના વિડિયોને યુપી ચૂંટણી સાથે જોડી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગામી 3 દિવસમાં ઉત્તરપ્રદેશમાં આગામી સરકાર માટે મતદાન શરૂ થવાનું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે જાહેર આક્રોશના કથિત વિડિયો અને ચિત્રો શેર કરીને સત્તાધારી ભાજપને નિશાન બનાવતી ઘણી પોસ્ટ જોઈ હતી.  દરમિયાન આવો જ દાવો કરતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 26 સેકન્ડના આ વિડિયોમાં ગુસ્સે ભરેલું ટોળું એક વાહનનો પીછો […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા ભાજપને વોટ આપવા મુદ્દે વૃદ્ધને ધમકી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો અને માહિતી વાયરલ થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાનો એક વૃદ્ધનો ધમકી આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાનપુર ખાતે ભાજપના નેતા રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશ ભાજપાની મિટિંગ દરમિયાન હાલમાં આ ઘટના બની છે…? જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણી આ મહિને યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાંથી ખોટી પોસ્ટનું ફેક્ટ ચેકિંગ ફેક્ટક્રેસન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.  આ પૃષ્ટભુમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલી રહી છે. જેમાં એક વ્યક્તિ અન્ય […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકવામાં આવ્યો હોવાનો વીડિયો તાજેતરનો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ગણા બધા ખોટા સમાચારો અને માહિતી વાયરલ થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને લોકો દ્વારા રોકવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપની નેતા […]

Continue Reading

શું ખરેખર સ્વામી પ્રસાદ મૌર્ય ટિકિટ માટે માયાવતીને પગે પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

આવતા મહિને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયા પર તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો તેમના સપોર્ટ ગ્રુપ વિશે સોશિયલ મિડિયા પર ઘણી બધી પોસ્ટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા બીજેપી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના સમર્થકોએ તેમની નિંદા કરી છે. સોશિયલ મિડિયા […]

Continue Reading

શું ખરેખર ભાજપના સાંસદ રવિ કિશને એવું કહ્યું કે, “દલિતોનો પરસેવો ગંધાય છે”… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના સાંસદ રવિ કિશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના સાંસદ રવિ કિશને એવું કહ્યું કે, “દલિતોનો પરસેવો ગંધાય છે”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading