શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ પર કરવામાં આવેલા નિવેદન અંગેની પોસ્ટનો સમાચાર ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે […]

Continue Reading

જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અમિત શાહની મુલાકાતનું શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં […]

Continue Reading

Fake News: ABP અસ્મિતાનો વધુ એક એડિટેડ સ્ક્રિનશોટ વાયરલ… જાણો શું છે સત્ય….

ABP અસ્મિતાના ઘણા સ્ક્રિનશોટ આ પહેલા પણ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યા હતા. અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દેશભરમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં પણ એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની એક ન્યુઝ પ્લેટ છે. જે ન્યુઝપ્લેટમાં […]

Continue Reading

Fact Check: ભાજપાના પૂર્વ ધારાસભ્યનો જૂનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2017નો છે. ત્યારે યતીન નરેન્દ્રભાઈ ઓઝા ભાજપમાં ન હતા, તેઓ આમ આદમી પાર્ટીમાં હતા. ગુજરાતની આગામી ચૂંટણીને લઈને ખોટા દાવાઓ સાથે ઘણા જૂના વિડિયો અને ફોટો શેર કરવામાં આવી રહી છે. ફેક્ટ ક્રેસેન્ડો આવા ઘણા દાવાઓનું ફેક્ટ-ચેકિંગ કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે […]

Continue Reading

અરવિંદ કેજરીવાલનો ગુજરાતના લોકોને ધમકી આપતો વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય… 

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અધુરો છે. ઓરિજનલ વિડિયોમાં અરવિંદ કેજરીવાલનું આ ભાષણ અમિત શાહના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે. તેમ-તેમ સોશિયલ મિડિયામાં પણ તમામ પક્ષો દ્વારા અન્ય પક્ષો ને લઈ સાચી-ખોટી પોસ્ટ કરવામાં આવી રહી છે. હાલમાં એક વિડિયો અરવિંદ કેજરીવાલનો વાયરલ કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર તેલંગણાના પત્રકારના સવાલ પર અમિત શાહની બોલતી બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદની મુલાકાતે ગયા હતા. જેના કારણે તેમનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક પત્રકાર અમિત શાહને પ્રશ્ન પૂછી રહ્યો છે કે “અહીં વરસાદ આવે છે, પૂર પણ આવે છે પણ કેન્દ્ર તરફથી એક પૈસા પણ આવ્યા નથી. શું સુરત […]

Continue Reading

અરવિંદ કેજરીવાલના અધુરા ભાષણનો વિડિયો ખોટા દાવા સાથે ફરી વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી બાદ આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં પણ સરકાર બનાવવામાં આવી હતી. જે બાદ હાલ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં સાચી-ખોટી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 11 સેકેન્ડની ક્લિમ વાયરલ થઈ રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી અને યોગી આદિત્યનાથ ગૃહમંત્રી બનશે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયાના બે સપ્તાહ બાદ પણ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાયો નથી. તેથી જ મુખ્યમંત્રી પદને લઈને અટકળો થઈ રહી છે. આ દરમિયાન એક સમાચારનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે અને યોગી આદિત્યનાથને દેશના ગૃહમંત્રીનું પદ […]

Continue Reading

શું ખરેખર અમિત શાહની રેલીમાં ‘કોંગ્રેસ જીંદાબાદ’ ની નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહ ભાષણ કરી રહ્યા હતા ત્યારે લોકોએ ‘કોંગ્રેસ જીંદાબાદ’ના નારા લગાવ્યા. પરંતુ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહમંત્રી અમિત શાહ […]

Continue Reading

અમિત શાહના જુના નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગામી મહિનામાં યોજાવા જઈ રહેલી યુપી ઈલેક્શનની ચૂંટણીને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં અમિત શાહ એક રેલીમાં પ્રવચન આપતા જોઈ શકાય છે. અને લખવામાં આવ્યુ છે કે, “अमित शाह बोले सरकार बनी तो दूध की नदिंया बहेंगी” આ […]

Continue Reading

શું ખરેખર ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું કે, “मोदीजी 24 घंटे सोते है”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહે ભાષણમાં એવું કહ્યું કે, मोदीजी 24 घंटा सोते है. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ગૃહમંત્રી અમિત શાહ એવું […]

Continue Reading

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગુજરાતના રાજકારણમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દિધુ અને ગુજરાતને તેના 17માં મુખ્યમંત્રી રૂપમાં ભૂપેન્દ્ર પટેલ પ્રાપ્ત થયા હતા.  આ વચ્ચે પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિજય રૂપાણી તેમની કાર પર લાગેલી લાલલાઈટ દૂર કરી […]

Continue Reading

ગૃહમંત્રી અમિત શાહના નામે ભ્રામક નિવેદન વાયરલ, ABP અસ્મિતાની ન્યુઝ પ્લેટમાં કરાયુ એડિટ…જાણો શું છે સત્ય….

ગૃહમંત્રી અમિત શાહના લોકસભા બેઠક ગાંધીનગરમાં ઓક્ટોબર મહિનામાં મહાનગર પાલિકાની ચૂંટણી છે. 3 ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીની તૈયારી તમામ પક્ષ દ્વારા કરી દેવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યુ છે કે “પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યાં, ભાજપને એમની કોઈ જરૂર […]

Continue Reading

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથનો જૂનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરુ કરવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

અમિત શાહના બંગાળ ખાતેના ભાષણનો એડિટ કરેલો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહે જ્યારે બંગાળમાં ભાષણ દરમિયાન જનતાને ‘ભારતમાતા કી જય’ બોલવાનું કહ્યું ત્યારે લોકોએ સામેથી કોઈ જ પ્રતિસાદ આપ્યો નહતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ગંગા સ્નાન કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલમાં એક તરફ દેશમાં કોરોનાની મહામારી તાલી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે. અને ત્યારે હરિદ્વારમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા […]

Continue Reading

નરેન્દ્ર મોદી અને અમિત શાહનો મુસ્લિમ સમાજની ટોપી પહેરેલો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે મુસ્લિમ સમાજની ટોપી પહેરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ધમકી આપતું ભાષણ આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ધમકી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા અરવિંદ કેજરીવાલના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની […]

Continue Reading

અમિત શાહનો માછલી બિરયાની ખાતો એડિટીંગ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંગાળના રાજકારણના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે ગૃહમંત્રી અમિત શાહનો ભોજન કરતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંગાળના પ્રવાસ દરમિયાન અમિત શાહે ભોજનમાં માછલી અને બિરયાની ખાધી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર અમિત શાહને કોર્ટમાં લઈ જઈ રહ્યા છે ત્યારનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે અમિત શાહની જુવાનીનો ફોટો જોવામાં આવી રહી છે. જેમાં અમુક લોકો સાથે અમિત શાહ કોઈ કચેરીમાં જતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ સાથે હિન્દીમાં લખાણ લખેલુ જોવા મળી રહ્યો છે. “देशका दुरभाग्य तो देखो एक तडीपार आज गृहमंत्री है #अमित_शाह_तडीपार को जब न्यायलय में हथकडी […]

Continue Reading

શું ખરેખર અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો….? જાણો શું છે સત્ય…

Hind Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ ગઈકાલે કરાવ્યો હતો કોરોના ટેસ્ટ અમિત શાહ થયાં કોરોના મુકત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ […]

Continue Reading