શું PM મોદી 400 સીટો જીતીને દેશનું બંધારણ બદલવા જઈ રહ્યા છે? બીજેપી નેતાનો અધૂરો વિડીયો થયો વાયરલ…
વાયરલ વીડિયો અધૂરો જોવા મળ્યો છે, જેમાંથી એક ભાગ કાપીને જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. મૂળ વીડિયોમાં ભાજપના નેતા કિરોડીલાલ મીણાએ કોંગ્રેસને બંધારણ પર કહ્યું હતું કે, કોંગ્રેસ લોકોમાં ભ્રમણા ફેલાવી રહી છે કે જો મોદીજી 400નો આંકડો પાર કરશે તો તેઓ અનામત ખતમ કરી દેશે અને બંધારણ પણ બદલી નાખશે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન […]
Continue Reading