Fake News: શું ખરેખર શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા હજ માટે 35 કરોડનું દાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…
શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારે કોઈ દાન કરવામાં આવ્યુ નથી. આ તદ્દન ખોટી વાત છે. જેની પૃષ્ટી ટ્રસ્ટના સીઈઓ અને પીઆરઓ દ્વારા કરવામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિરડી સાંઈ ટ્રસ્ટના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]
Continue Reading