શું ખરેખર જૂનાગઢના સકરબાગમાં સિંહ દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

Hema Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “જૂનાગઢ – સક્કરબાગ ની ઘટના” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર દારૂના સેવનથી મટી જાય છે કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

Rakesh Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ ભારત મા પણ આવી ગયો બધા રાજ્યો વાળા તો દારૂ પી ને બચી જશે પણ બચારા ગુજરાતીઓ ની શું ? અને આ ગુજરાત સરકાર ને કોણ સમજાવે કે […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા હાઈ-વે પર સર્જાયેલા અકસ્તમાતનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Prakash Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઇવે પર હાલમાં જોરદાર ૩થી ૪ બસ/ટેન્કર/ગાડી ઓ ભંયકર એક્સીડન્ટ થતાં ૧૫ થી ૨૦ વ્યક્તિઓના કરુણ મોત થવા અને ધણા બધા નાના-મોટા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા હોવાનું જાણવા મળે છે..!! ઘટના અંગે તમામ સત્ય હકીકત અધિકૃત […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા ભારત માટે કોઈ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Bharat Dikshit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ચીનમાં કોરોના વાયરસથી બચવા માટે ગેરમુસ્લિમ લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન નામના ફેસબુક પેજ દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્લાહુ અકબર બૈશક અલ્લાહ બેહતર ફૈસલા કરનેવાલા હે….. આ છે ચાઈનાનુ એ દશ્ય અલ્લાહ ના અજાબથી જે ચાઈના ગઇકાલ સુધી મુસ્લિમ હોવા પર જુલ્મ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો વાસદ હાઈવે પરની ઘટનાનો છે, જેમાં 80 જાનૈયાઓ મોતને ભેટ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Soni Baroda‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Vasad Highway Incident ✍️✍️✍️👇👇👇આખી જાન ની ગાડી ના જાનૈયા બળી ને ભળથુ થયી ગયા લાઈટ નો કરંટ લગઝરી માં લાગતા 80 જણ નાં મોત વરરાજા સીવાઈ. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

દિલ્હીમાં બનેલી પિસ્તોલ તસ્કરીની ઘટનાનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાવધાન…ખબરદાર… આ ડબ્બામાં શું વેંહચી રહયા છે અને આ કોણ લોકો છે..જનતાની જાણકારી માટે… અમારુ કામ મિડીયામા લાવવાનું છે અને કાયઁવાહી કરવાનુ કામ પોલીસનુ છે.. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર તેલંગણામાં હિન્દુઓના ઘર તોડી પાડ્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય..

A Bajaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020 ના મારૂં ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તેલંગાણા માં હિન્દુ ઓ ના ૬૦ ઘર સળગાવી દીધા ૭૦ટુ વિલ ગાડી અને ૬૦થી વધારે ઘર લુંટી લિધા અનૈ ગામો ખાલી કરાવયા અને શહેરમાં થી પણ હિન્દુ ઓને લુંટી મકાનો ઉપર કબજો […]

Continue Reading

વારિસ પઠાણ અને ઈમ્તિયાઝ જલીલનો દેવેન્દ્ર ફડણવીસ સાથેનો જૂનો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા 26 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જવાબદારી પુર્ણ કર્યા પછી પેમેન્ટ લેવા આવેલા વારીશ પઠાણ ની તેમનાં ભાજપ નાં જીગરજાન મિત્રો સાથે ની એક ઝલક. 👇👇👇👇 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં આમ આદમી […]

Continue Reading

શું ખરેખર સુરતમાં ભિખારીના વેશમાં લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ છે..? જાણો શું છે સત્ય…

Mukesh Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે 9 વાગ્યા પછી ના સમાચાર છે Live સુરત news ધ્યાન થી સાંભળો જેટલા ગ્રુપ હોય તેટલા માં send કરો સવાર મા બધાની પાસે આ messege પોહચી જાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો […]

Continue Reading

શું ખરેખર મોબાઈલ એક મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય એવા મશીનની શોધ થઈ…? જાણો શું છે સત્ય…

‎Mukesh Dhone‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા સોનેરી સુવિચાર / SONERI SUVICHAR નામના ગ્રુપમાં 3 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતનો વિકાસ અને ટેકનોલોજી જુઓ , લ્યો હવે મોબાઈલ..2..કલાક ચાર્જ માં રાખવાની જંજત ખતમ.. હવે મોબાઈલ ચાર્જ મશીન આવ્યું બસ મોબાઈલ મશીન માં નાખો. એક […]

Continue Reading

શું ખરેખર કપિલ મિશ્રા દ્વારા હાલમાં ભાજપા વિરૂધ્ધમાં ટ્વિટ કર્યુ છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કપિલ મિશ્રા નો ભાજપ પર હુમલો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 155 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કપિલ મિશ્રા […]

Continue Reading

અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો દિલ્હીમાં થયેલી હિંસાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

24India‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ પૂરો વિડિઓ જોતા સવાલ થાય છે કે કેમ દિલ્હી પોલીસ આ હિંસા સહન કરતી રહી? #DelhiViolence #DelhiPolish #24india. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દિલ્હી […]

Continue Reading

કપિલ મિશ્રા સામે કેસ કરનાર ઓફિસરની બદલી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એવા રિપોર્ટ મળ્યા છે કે, કપિલ મિશ્રા વિરુદ્ધ કેશ ફાઇલ કરનાર સિવિલ સેવાના અધિકારી આશિષ જોષી ની બદલી કરાય છે.જો આ વાત સત્ય હોય તો હવે તમારે સમજવાનું કે આ દિલ્લી ની લડાઈ કોના ઈશારે થઈ છે.” શીર્ષક હેઠળ […]

Continue Reading