શું ખરેખર ધુમ્મસના કારણે વિમાન હાઈવે પર ઉતર્યું…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા Foolish INDIAN HOWDY NOW AGAIN SHOWING FOOLISH MIND.. at Durgapur… West Bangal…AIR INDIA POSTAL PLANE LANDING ON THE ROAD AND GO UNDER BRIDGE…THEY DONT KNOW WHERE IT IS ROAD OR RUN WAY !!! दुर्गापुर (पं बंगाल ) मेनगेट पर कुहासे में एयर पोर्ट समझ […]

Continue Reading

શું ખરેખર ડુંગળીના ભાવ વધારવા મમતા અને કોંગ્રેસ કાવતરુ કરી રહ્યા છે.? જાણો શું છે સત્ય…

Shailesh Nathwani નામના ફેસબુક યુઝર દ્વારા 10 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “TMC ममता सरकार और कांग्रेस पार्टी की मिलीभगत से प्याज का स्टॉक सड़ रहा है। ट्रांसपोर्टरों की कोई सुनवाई नहीं है। मोदी सरकार को किसी तरह बदनाम किया जाए ताकि प्याज की सप्लाय रुक जाए और महंगाई बढ़ती रहे। लगभग 200 […]

Continue Reading

વર્ષ 2016ની ફોટોને હાલની પશ્રિમ બંગાળની ઘટના સાથે જોડી ફેલાવવામાં આવી રહી છે…

રંગ છે – Rang Chhe નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#આ_બાળકનો_શુ_વાંક ??? પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા તોફાનમાં એક ટ્રેનમા આ બાળક તેના માતા પિતા સાથે મુસાફરી કરી રહ્યુ હતું અને ટ્રેનમાં થયેલા પથ્થરમારા માં આ બાળકની ની આંખ ફૂટી ગઈ..આ બાળકને આ નાગરિકતા બિલ સાથે શુ લેવા […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો વડોદરા રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Parag Bhartiya ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરા ગઈ કાલ રાત્ર નો મોત નો બનાવ 👇👇👇 *જોવો વીડિયો માં*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો વડોદરાનો છે અને 19  નવેમ્બર, 2019 ના રોજ આ બનાવ […]

Continue Reading

શું ખરેખર TMC ના કાર્યકર્તાઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૂતળા પર લગાવી કાળી શાહી …? જાણો સત્ય…

‎Suryaa Anjani‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 16 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, पश्चिम बंगाल जेहादियों के लपेटे में है. भाजपा प्रत्याशी और नेताजी सुभाष चन्द्र बोस के पोते चंद्र बोस के घर के पास बने नेताजी की मूर्ति पर TMC के गुंडों ने कालिख […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading

શું ખરેખર વડોદરામાં વકીલો પર પોલીસ દ્વારા કરવામાં આવ્યો લાઠીચાર્જ…? જાણો સત્ય

Vala Yashwantsinh Batuksinh નામના એક ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ છે ગુજરાત સરકારની પોલીસની બર્બરતા …ચુંટણી પુરી થઈ ગઈ હવે પાંચ વર્ષ સુધી લાઠી ચાર્જ ના નામે મહાપ્રસાદી આપી અવાજ દબાવશે… જે વકીલો સાથે સંવાદ કરવાનો હોય ત્યારે […]

Continue Reading