શું ખરેખર શહિદના પાર્થિવ દેહ પાસે યોગી આદિત્યનાથ હસી રહ્યા છે…? જાણો શું છે સત્ય…
ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શહીદ ના શવ પાસે બેસીને રડતા ભાજપાના નેતા અને યોગી આદિત્યનાથ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 791 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 458 લોકો […]
Continue Reading