શું ખરેખર શહિદના પાર્થિવ દેહ પાસે યોગી આદિત્યનાથ હસી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શહીદ ના શવ પાસે બેસીને રડતા ભાજપાના નેતા અને યોગી આદિત્યનાથ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 791 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 458 લોકો […]

Continue Reading

શું ખરેખર LIC વહેચવા કાઢતા યુવાને આપઘાત કર્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Ashok Gamit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નરેન્દ્ર મોદી એ LIC વેંચવાનો નિર્ણય કરતા સુરત માં કર્મચારી નો લાઈવ આપઘાત.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં સુરતમાં આ પ્રકારે અક્સમાતનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય..

Bhavesh Kotadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Surat majura gate today noon 1pm” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર પોલીસના લાઠી ચાર્જથી યુવાનની હાલત અર્ધમરી થઈ ગઈ હતી..? જાણો શું છે સત્ય…

Tapariya Ashwinsinh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક તસ્વીર અર્ધમૃત કિશાન પર દંડા ચલાવતી ઉન્નાવ પોલીસ બીજી તસ્વીર ઉત્તર પ્રદેશ ના રીક્ષા ચાલકો ના વાહન પર દંડા ચલાવતી પોલીસ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકારે તેના રિપોર્ટમાં કહ્યુ કે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા વધી રહી છે.?

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેન્દ્ર સરકારના રિપોર્ટે કહ્યું ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે. ભક્તો આ કેન્દ્ર સરકાર દેશ દ્રોહી છે ગુજરાતને બદનામ કરી રહી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 159 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 4 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર 27 સપ્ટેમ્બર થી એક અઠવાળિયું બેંક બંધ રહેશે…? જાણો શું છે સત્ય…

Gujju bablo નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “26 અને 27 સપ્ટેમ્બર – બેંક હડતાલની ઘોષણા, 28 સપ્ટેમ્બર 4 થી શનિવાર છે, * 29 મી રવિવાર છે, 30 મી અર્ધવાર્ષિક બંધ, પહેલો સ્ટાફ રજા પર રહેશે, 2 ઓક્ટોબર ગાંધી જયંતીની રજા, તેથી 25 મી સપ્ટેમ્બર પછી આગામી […]

Continue Reading

શું ખરેખર 5000 હજારનો મેમો ફાટતા પોલીસ પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…..

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુઓ માણસ એક તો કંટાળેલો હોય ને પાછી મંદી એમાં ધંધો નય ને જો મેમો 5000 નો ફાટે પછી જુઓ શું થાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 […]

Continue Reading