પશ્ચિમ બંગાળ ખાતે TMC અને ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચેની બબાલનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહેલા કેટલાક લોકોના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો મોરબી […]

Continue Reading

TMC અને BJP કાર્યકરો વચ્ચેના થયેલા ઝઘડાના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… સત્ય જાણવા અહેવાલ વાંચો…

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યા સામાન્ય લોકો દ્વારા બીજેપી કાર્યકરો પર હુમલો ન હતો કરવામાં આવ્યો પરંતુ ટીએમસીના ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.    હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીના પ્રચાર માટે જઈ રહેલી રિક્ષામાં બેસેલા કાર્યકરો પર અમુક લોકો દ્વારા હુમલો […]

Continue Reading

આંધ્રપ્રદેશમાં કોરોના પોઝિટિવ પિતાને પાણી પિવડાવતી દિકરીના વિડિયોને બંગાળ હિંસા સાથે જોડવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય…

પશ્ચિમ બંગાળ રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 2 મે, 2021ના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારથી, રાજ્યના વિવિધ ભાગોમાંથી રાજકીય પક્ષો વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે લોકોના જૂથે બીજા પક્ષના સમર્થકોને મારી નાખ્યા છે અને ક્યાંક પાર્ટી ઓફિસને બાળી નાખવાની ઘટનાઓ બની છે. જેના કારણે રાષ્ટ્રીય કક્ષાએ […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ટીએમસી કાર્યકરો દ્વારા બીજેપીના કાર્યકરોની હત્યા કરવામાં આવી તેના ફોટો છે…? જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળમાં હિંસાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો પલાયન કરતા હોવાની પણ વાતો સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓએ જોર પકડ્યુ છે. તે વચ્ચે સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “ટીએમસીના કાર્યકરો દ્વારા બે ભાજપાના કાર્યકરોની હત્યા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં બંગાળમાં થયેલી હિંસાનો છે…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના શરૂઆતથી જ સતત ચર્ચામાં રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીનું પરિણામ તારીખ 2 મેના આવ્યા બાદ સતત હુમલાની અને હિંસાની ખબરોએ સોશિયલ મિડિયામાં સતત વાતાવરણ ગરમ રાખ્યુ છે. ત્યારે આ બધા વચ્ચે એક ઈજાગ્રસ્ત મહિલાનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે કારણ કે TMCએ કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો…? જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમ છે. તેમજ આ વખતે સૌથી મહત્વની વાત છે કે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પરંપરાગત ભવાનીપુર સીટ છોડી અને નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ હતુ. હાલ નંદીગ્રામ વિધાનસભામાં વોટિંગ થઈ ગયુ છે જે બાદ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “મમતા બેનર્જીએ […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

जय भीम युवा कलोल નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બીજેપી ના સંસદ હર્ષવર્ધન ને જાહેર જનતાએ રોપ ઉપર ખોબા ભરી ને વોટ આપ્યા….. વિચારો રોડ ઉપર જનતા નો આટલો વિરોધ હોવા છતાં ઇવીએમ મશીન થી ચૂંટાઈ આવે છે […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ભાજપના 21 નેતાઓ TMC માં જોડાયા…? જાણો શું છે સત્ય…

Meet Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, *બંગાળ ની દીદી તો મોટાભાઇ ની પણ દાદી નીકળી…* *બંગાળ મા 4સાસંદ,1ધારાસભ્ય અને 16પાર્ષદ BJP માથી TMC મા જોડાયા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બંગાળમાં ભાજપના 4 સાંસદ, 1 […]

Continue Reading

શું ખરેખર TMC સાંસદ નૂસરત જહાં દ્વારા કરવામાં આવેલા નૃત્યનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

‎‎Jethava Suryakant‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના પેજ પર એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નુસરત જહાં jay ho. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તૃણમૂલ સાંસદ નૂસરત જહાં દ્વારા નૃત્ય કરવામાં આવ્યું તેનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર TMC ના કાર્યકર્તાઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૂતળા પર લગાવી કાળી શાહી …? જાણો સત્ય…

‎Suryaa Anjani‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 16 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, पश्चिम बंगाल जेहादियों के लपेटे में है. भाजपा प्रत्याशी और नेताजी सुभाष चन्द्र बोस के पोते चंद्र बोस के घर के पास बने नेताजी की मूर्ति पर TMC के गुंडों ने कालिख […]

Continue Reading