શું ખરેખર જેસીબીથી લડતા હાથીની સૂંઢમાં કાણુ પડી ગયુ…? જાણો શું છે સત્ય….

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળતો હાથી નથી પરંતુ હાથણી જે આફ્રિકાના જંગલમાં રહે છે અને જન્મથી જ તેની સૂંઢમાં કાણુ છે.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક હાથીની સૂંઢમાં કાણુ પડેલુ જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો ભાજપની સરકાર બની તો SC, ST અને OBC નું આરક્ષણ નાબૂદ કરી દઈશું એવું કહી રહેલા અમિત શાહના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, ભાજપની સરકાર બની તો SC, ST અને OBC નું આરક્ષણ નાબૂદ કરી દઈશું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

ભાજપાના કાર્યકરો પર થયેલા હુમલાને હાલની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય…

આ વીડિયો તેલગંણાના જનગાંવનો છે પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર […]

Continue Reading

અમિત શાહનો તેલંગણા વિધાનસભા ચૂંટણી દરમિયાનનો વીડિયો હાલનો લોકસભા ચૂંટણી દરમિયાનનો ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તેલંગણામાં 4% મુસ્લિમ આરક્ષણ છે. જેને પુરૂ કરવાની વાત અમિત શાહ દ્વારા તેલંગણાની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર-પ્રસાર કરી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ તમામ પાર્ટીઓ અન્ય પાર્ટી પર નિશાનો સાધી અને સાચી-ખોટી પોસ્ટ શેર કરી રહી છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

જાણો ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર હુમલો કરી રહેલા લોકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર હુમલો કરી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના ચૂંટણી પ્રચાર વાહન પર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

તેલગંણાના ધારાસભ્ય ટીરાજાનો જુનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો ચૂંટણી જીત્યા બાદનો નથી, પરંતુ 9 મહિના જુનો રામનવમીના તહેવાર દરમિયાનનો છે. તેલંગાણાના ગોશામહલ મતવિસ્તારના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં સીટ મેળવી લીધી છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રાજા સિંહ તેમની ત્રીજી જીત […]

Continue Reading

BJP કાર્યકર દ્વારા પથ્થરમારો કરવાનો વીડિયો નૂહમાં રમખાણો દરમિયાનનો નથી.

આ વીડિયો હાલનો નથી પરંતુ વર્ષ 2022નો છે. આનાથી સાબિત થાય છે કે આ તાજેતરના નૂહ રમખાણોનો વીડિયો નથી. 31 જુલાઈએ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અને રમખાણોને જોડતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ત્યાં હાજર લોકોની ભીડ પર પથ્થર ફેંકી રહ્યો છે. તેમાં તમે […]

Continue Reading

જાણો ગાઝિયાબાદની ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાઝિયાબાદના લાલ કુઆન ખાતે એક ફેક્ટરીમાં દીપડો ઘૂસી આવ્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading

કર્ણાટકમાં ભાજપની વિજયયાત્રામાં સામેલ કાર્યકરોનો લોકોએ પીછો કર્યો ન હતો…. જાણો શું છે સત્ય….

આ વીડિયો તેલંગાણાના મુનુગોડેનો છે. ભાજપ અને બીઆરએસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ તે જ ઘટનાનો વીડિયો છે. કર્ણાટકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ગયા મહિને રાજ્યભરમાં વિજય યાત્રા કરી હતી. આ યાત્રામાં ઉમેરો કરીને, ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે લોકોને એકબીજા સાથે લડતા જોઈ શકો છો. […]

Continue Reading

તેલંગણાના ટી રાજા સામેની કાર્યવાહીના વિરોધના વિડિયોને યુપીના વિડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

આ વિડિયો યુપીનો નહિં પરંતુ તેલંગણાના હૈદરાબાદ અને નલગોંડા શહેરનો ઓગસ્ટ 2022નો વિડિયો છે. આ વિડિયોને યુપીને સાથે કોઈ લેવા દેવ નથી. ટી રાજાની ઓગસ્ટ મહિનામાં હૈદરાબાદ પોલીસ દ્વારા પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે તેમને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહી કેમ […]

Continue Reading

ગણેશ ચતુર્થી સાથે ભાજપાના કાર્યકરો પર થયેલા હુમલાને કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય…

આ વિડિયો તેલગંણાના જનગાંવનો છે પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર […]

Continue Reading

શું ખરેખર તેલંગણાના પત્રકારના સવાલ પર અમિત શાહની બોલતી બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદની મુલાકાતે ગયા હતા. જેના કારણે તેમનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક પત્રકાર અમિત શાહને પ્રશ્ન પૂછી રહ્યો છે કે “અહીં વરસાદ આવે છે, પૂર પણ આવે છે પણ કેન્દ્ર તરફથી એક પૈસા પણ આવ્યા નથી. શું સુરત […]

Continue Reading

શું ખરેખર તેલંગણામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનમાં લગાવવામાં આવેલી આગનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

સરકારે સશસ્ત્ર દળોમાં ભરતી માટે નવી ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી છે. જે યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. જેને લઈ સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વિડિયો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે ટ્રેનના આગ લાગ્યાનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેનમાં આગ […]

Continue Reading

શું ખરેખર બીજેપી કાર્યકર્તાઓ સાથેની મારપીટનો આ વિડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

કર્ણાટક ચાલી રહેલા હિજાબના વિવાદને લઈ સમગ્ર રાજ્યમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં 2 વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભાજપાનો ખેસ પહેરેલા બે વ્યક્તિને લોકો માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે.  આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના બીડરમાં હિજાબનો વિરોધ કરવા આવેલા […]

Continue Reading

શું ખરેખર પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાના ઘરેથી 2000 ની નોટો પકડાઈ તેનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ અધિકારીઓ સાથે 2000 ના નોટોની થોકડીઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે ભાજપના નેતાના ઘરેથી 2000 ની નોટોનો જથ્થો પકડાયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર લોડિંગ રીક્ષામાં એક વ્યક્તિને બોટલ ચડતી હોવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતનો છે. રુપાણી સરકારના રાજમાં લોકોની આવી હાલત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં ભાજપના ઉમેદવાર રડીને વોટ માંગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રડીને વોટ માંગી રહેલો ભાજપના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવારોએ રડીને લોકો સામે વોટ માંગવા પડે છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading

બેંગ્લોરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Mitesh Khilwani નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં […]

Continue Reading

તેલંગાણામાં પકડાયેલી નકલી નોટોના ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Ashik Meghani નામના ફેસબુક યુઝર દ્વારા 13 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રાજકોટ ના ફાઇનાન્સ સર કેતન દવે ના ઓફીસ પોલીસ છાપૉ મારતા 4કરોડો ના નકલી નોટ જડપાયા અસલી નૉટ લ ઈ નકલી નોટો આપવા જતા રાજકોટ ના વેપારી શક જતા પોલીસ ફોન […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, ઓબીસીને દેશમાંથી ભાગવું પડશે…? જાણો સત્ય

With Congress Sanand  નામના એક ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાર દેખાતા ભાજપી નેતાઓ થયા ભૂરાયા….ઓબીસી ને ભગાડશો તો તમને વોટ કોણ આપશે???  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 27 લોકોએ લાઈક કરી હતી તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading