શું ખરેખર સુપ્રિમ કોર્ટના હિન્દુ વકીલનો આ વીડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વરિષ્ઠ વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરી રહ્યા છે તે સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ હિન્દુ […]

Continue Reading

શું ખરેખર અકસ્માત મૃત્યુમાં સરકાર મૃતક વ્યક્તિને તેના છેલ્લા ત્રણ વર્ષની આવક પ્રમાણે વડતર આપવા બંધાયેલી છે…? જાણો શું છે સત્ય….

સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે […]

Continue Reading

CJI ચંદ્રચુડના નિવેદનના નામે ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ દેશમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે લોકોને તાનાશાહી સરકારનો વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

જાણો CJI ચંદ્રચૂડ અને અન્ય ન્યાયાધીશોના ઈવીએમ વિરોધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને કેટલાક અન્ય ન્યાયાધીશોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને કેટલાક અન્ય ન્યાયાધીશો દ્વારા ઈવીએમનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં ફટાકડા ફોડવા પર પાંબધી નથી લગાવવામાં આવી…

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે બેરિયમ અને અન્ય પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ કરીને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો તેનો અગાઉનો નિર્ણય માત્ર દિલ્હી-એનસીઆરને લાગુ પડતો નથી, પરંતુ તે સમગ્ર દેશને લાગુ પડે છે. કોર્ટનો આ નિર્ણય એક અરજી પર આવ્યો છે જેમાં રાજસ્થાન સરકારને સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. દેશભરમાં ફટાકડા પર […]

Continue Reading

CJI ચંદ્રચુડના નિવેદનના નામે ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ દેશમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે લોકોને તાનાશાહી સરકારનો વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની જરૂર નથી તેવા હાઈકોર્ટના ચુકાદાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ચુકાદો હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી. આધારકાર્ડ-પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 જ છે. આયકર વિભાગ દ્વારા પાનકાર્ડને આધારકાર્ડને લિંક કરવાની 31 માર્ચ 2023 સુધીની મુદ્દત આપી છે. ત્યારે આને લઇ સોશિયલ મીડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ […]

Continue Reading

વાહન અકસ્માતમાં આપવામાં આવતા વળતર અને ઈન્કમ ટેક્ષ રિર્ટનનો કોઈ સંબંધ નથી… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા […]

Continue Reading

વરિષ્ઠ વકિલ હરીશ સાલ્વેના નામે વાયરલ થઈ રહેલો મેસેજ ફેક છે…જાણો શું છે સત્ય….

હાલમાં એક લાંબો મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકિલ હરિશ સાલ્વેના નામ થી ચેતવણી રૂપ સંદેશો આપવામાં આવી રહ્યો છે. વસ્તી નિયંત્રણ બિલ, CAA, વગેરે જેવા કેટલાક મહત્વપૂર્ણ બિલો પસાર થયા બાદ આ સંદેશ લોકોને ગૃહ યુદ્ધની ચેતવણી આપી રહ્યો છે, જે સંદેશ રાજ્યસભામાં ભાજપ બહુમતી પ્રાપ્ત કર્યા […]

Continue Reading

શું ખરેખર નુપુર શર્મા કેસની સુનાવણી કરનાર જજ જે. બી. પારદીવાલા કોંગ્રેસના ધારાસભ્ય હતા…? જાણો શું છે સત્ય….

નુપુર શર્માની અરજી પર સુનાવણી કરતા 1 જુલાઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે. બી. પારદીવાલાએ નુપુર શર્માની નિંદા કરતા કહ્યું કે તેના વિવાદાસ્પદ નિવેદને આખા દેશમાં આગ લગાવી દીધી છે. તેથી તેણે આખા દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિવેદન બાદ એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ બંધ કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 28 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ताजमहल में नमाज बन्द #सुप्रीम_कोर्ट ताजमहल राष्ट्रीय धरोहर है, कोई धार्मिक स्थल नहीं | पहली बार कुछ अच्छा काम किया..!!   પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ઉન્નાવ દુષ્કર્મ પીડિતા મોતને ભેટી…? જાણો શું છે સત્ય…

ભાણજીભાઈ પટેલ  નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ન્યાય ન્યાય કરતી કરતી મોતને ભેટી ગઇ…? ઉન્નાવની એ પીડિતા આખરે હારી ગઈ , આખું પરિવાર બરબાદ થઈ ગયું , કેવડી મોટી ઘટના બની ગઈ અને કોઈ કાઈ ન કરી શક્યું […]

Continue Reading