શું ખરેખર વર્ષ 2021 માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભમેળાના સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે કેટલાક સાધુઓનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો […]

Continue Reading

શું ખરેખર હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ગંગા સ્નાન કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલમાં એક તરફ દેશમાં કોરોનાની મહામારી તાલી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે. અને ત્યારે હરિદ્વારમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા […]

Continue Reading

શું ખરેખર હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરિમયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં સાધુઓ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે આ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કરતાની સાથે જાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરમિયાનના આ દ્રશ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને […]

Continue Reading

શું ખરેખર હાલમાં ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. તેમજ અમુક લોકો નદીમાં સ્નાન કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં કોરોના કાળ દરમિયાન ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો આ ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

પ્રયાગરાજમાં રંગવામાં આવેલી દિવાલના ફોટો અયોધ્યાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mahesh Bhai Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શ્રી રામ નગરી અયોધ્યા ની સજાવટ જયશ્રીરામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અયોધ્યામાં કરવામાં આવેલી સજાવટના છે. આ પોસ્ટને 59 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર અમુલના દૂધમાં પ્લાસ્ટીક નાખવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Shailesh Lunagariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમુલ દુધ પીતા પેલા સાત વાર વિચારજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 674 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 5700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર CABના સમર્થનમાં નાગાબાવાઓની રેલી નીકળી તેના દ્રશ્યો છે..?જાણો શું છે સત્ય…

Dashrath Singh Balawat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2019ના मोदी जी નામના ફેસબુક પેજ પર “ખાલી આ નાગા બાવાઓનો મગજ ફર્યો ને તો વિરોધ કરવા વારા એકય નહીં દેખાય CAB – CAA – NRC ના સમર્થન મા હવે આવ્યા નાગા બાવા અને સાધુઓ હવે વિરોધ કરવા વાળા આવો સામે.. હર હર મહાદેવ.ભારત માતા કી […]

Continue Reading