કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંકવાની ઘટના 6 વર્ષ જૂની છે, તેનો તાજેતરના ચૂંટણી વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી….

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે, ત્યારે સોશિયલ મીડિયા પર રાજકારણીઓના ઘણા નકલી અને જૂના વીડિયો શેર કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાનો 10 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેના પર જૂતુ ફેંકતો જોવા મળે […]

Continue Reading

શું ખરેખર વાયરલ વીડિયો પોરબંદરના રંગબાઈ રોડ પરનો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો જૂન મહિનાની શરૂઆતથી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. તેમજ આ વીડિયો ભોપાલ-બેતુલ હાઈ-વે પરનો છે. પોરબંદરના રંગબાઈ રોડ પરનો આ વીડિયો નથી. આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે અથડાવવાની શક્યતાઓ છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના […]

Continue Reading

પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા ભ્રામક તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા તેમના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવી હતી અને સાથે માહિતી આપી હતી કે, “નેશનલ હાઈવે -૨૭, ગોમટા ચોકડી પર અંધારૂ રહેતું હોવાથી નેશનલ હાઈવે ઓથોરીટીમાં હાઈ માસ્ટ ટાવર ઉભો કરી લાઈટીંગ ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી, તે રજૂઆતને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈ […]

Continue Reading

શું ખરેખર પોરબંદરના યુવકે કોરોના વાયરસની દવા શોધી કાઢી…? જાણો શું છે સત્ય…

‎‎Lucky Vaghela નામના ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પોરબંદરના વિસાવાડા ગામના યુવાન રાજુભાઇ કેશવાલાયે દાવો કર્યો કે કોરોનાની દવા મે ગોતી લીધી છે પણ મારી શરતો સરકાર પહેલા સ્વીકારવા તૈયાર થાય તો બતાવીશ shere kare bhai log. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર માધવપુરના દરિયા કિનારે સોનુ મળી આવ્યું…? જાણો શું છે સત્ય….

‎Manavta Parivar નામના ફેસબુક યુઝર દ્વારા 16 સપ્ટેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, માધવપુર ઘેડ ના દરિયા માં થી સોનું નીકળી રહીયુ છે પણ અદ્ભુત મુર્તિ પણ નીકળી છે લાગે છે કે સોના નિ નગરી માધવપુર માજી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર સાઉદી પ્રિંસ દ્વારા રિલાયન્સ સાથે આ શરત મુકવામાં આવી છે….?જાણો શું છે સત્ય..

મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 62 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 1.5 અરબ ડોલરનું રિલાયન્સમાં રોકાણ કરનાર સાઉદી પ્રિંસ […]

Continue Reading

શું ખરેખર મહીહારી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો ત્યાનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘છતરાવા ઞામના છોકરાવને મહીયારી હાઇસકુલના નરેનદર સાહેબ દવારા બે ફામ માર મારવામા આવો અને રજુઆત કરતા એલસી લય જવાની ઘમકી આપેલ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 179 લોકે તેમના પ્રતિભાવો આપ્યા હતા. 15 લોકો દ્વારા તેમના […]

Continue Reading

શું ખરેખર ચીન દ્વારા માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું બંધ કર્યુ….? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમનો અભિપ્રાય આપ્યો હતો. 1 વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો પર કરાય છે આ રીતનો જુલમ…? જાણો શું છે સત્ય…

Congress Social Media Reporter‎ નામના ફેસબુક પેજ દ્વારા 27 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह गुजरात मॉडल गुजरात मे शिक्षा माफ़ीयाओ की शिक्षा संस्थाओ में बच्चों का हाल बकायदा जेल बना रखी है और पीटने के लिए ऐसे डंडे रखे हैं जिससे कि पशुओं को […]

Continue Reading

શું ખરેખર હોંગકોંગમાં સાંસદોને લોકો દ્વારા સંસદની અંદર મારમારવામાં આવ્યો.? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 361 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 449 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર બેરોજગારીમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને આવ્યું..?જાણો શું છે સત્ય……

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 270 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 189 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બેરોજગારીમાં ભારતને વિશ્વમાં પ્રથમ નંબર […]

Continue Reading