જાણો બેંગ્લોરમાં થયેલી મહાલક્ષ્મીની હત્યા મુસ્લિમ યુવકે કરી હોવાની વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડ પર ફ્રીજમાં રાખેલ લાશના ટુકડાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બેંગ્લોર ખાતે બનેલા લવ જેહાદના કિસ્સામાં મહાલક્ષ્મી નામની યુવતીની હત્યા કરીને તેની લાશના ટુકડા કરીને એક મુસ્લિમ યુવકે ફ્રીજમાં મૂકી દીધી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

જાણો જાહેરમાં થઈ રહેલી એક યુવકની હત્યાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેરમાં ધારદાર હથિયાર વડે એક યુવકની હત્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈમાં બજરંગ દળના કાર્યકર અરવિંદ વૈધની જાહેરમાં હત્યા કરવામાં આ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં ધારદાર […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં ગેંગસ્ટર ગોલ્ડી બરારની હત્યા કરવામાં આવી…?  જાણો શું છે સત્ય….

જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ખાસ ગોલ્ડી બરારના ને લઈ છેલ્લા ત્રણ દિવસથી મોટા સમાચાર આવી રહ્યા છે. મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી કેનેડા ભાગી ગયો હતો. આ પછી, ત્યાંથી તે પંજાબમાં જુદા જુદા ગુનાઓને અંજામ આપવાનું કાવતરૂ ઘડી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોલ્ડી બરારની અમેરિકામાં ગોળી મારીને […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફી આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફ કરી દેવા જોઈએ એવું કહ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ […]

Continue Reading

શું ખરેખર અમદાવામાં 300 માણસોની બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ટોળકીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં 300 જેટલા બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે. જે 10-10 ના ગ્રુપમાં ફરે છે અને એકલા માણસને જોઈને મારી નાંખે છે તેમજ છોકરીઓ સાથે દુષ્કર્મ પણ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો હત્યા પહેલાનો અંતિમ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ બધાની વચ્ચે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો એખ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઈ એ પહેલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી સાથે દેખાતો વ્યક્તિ સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ‘ગોલ્ડી બરાડ’ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચરોએ જોર પકડ્યું છે ત્યારે તેને લગતા ઘણા બધા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઉભેલા એક વ્યક્તિનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના […]

Continue Reading

શું ખરેખર બે વ્યક્તિની ગોળી મારી સરાજાહેર હત્યા કરવામાં આવી તેનો વિડિયો છે..? જાણો શું છે સત્ય…

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાની પાસે રહેલી પિસ્તોલ માંથી બે લોકોને ગોળી મારે છે. અને બાદમાં ત્રણ લોકો ત્યાંથી ચાલ્યા જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો જાહેરમાં બે વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સુરતમાં થયેલા લાઈવ મર્ડરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા એક વ્યક્તિનું મર્ડર કરતો લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સુરત ખાતે થયેલા લાઈવ મર્ડરનો છે જ્યાં કોઈને કાયદાનો ડર જ નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા કોરોનાના 125 દર્દીઓની કીડની નીકાળીને હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharatbhai Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરા દેશ બદલ રહા હૈ નયા ભારત. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખેલું છે કે, સ્વસ્થ માણસને કોરોના દર્દી બતાવીને અત્યાર સુધીમાં 125 લોકોની કિડની નીકાળીને હત્યા કરનાર ડૉ. દેવેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર સાયકલ ગર્લ જ્યોતિની રેપ અને હત્યા થઈ….? જાણો શું છે સત્ય…

Keshu Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરીકા સુધી જેના વખાણ થયા તે જયોતી બુજાઈ ગઈ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 113 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 46 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 51 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું…? જાણો સત્ય…

Pragnesh Shah‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ I Support Namo પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #Selut #तो #बनता है #बंदे पर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading