શું ખરેખર પાકિસ્તાનમાં રામનવમીના શોભાયાત્રા નીકળી હતી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ કાશ્મીરના શ્રીનગરનો છે. પાકિસ્તાનનો હોવાની વાત તદ્દન ખોટી છે. રામ નવમીની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા જોઈ શકાય છે કે કમાન્ડોની કડક સુરક્ષા વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ફૂલોથી શણગારેલા રથ પર રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના રૂપમાં બાળકો […]

Continue Reading

શું ખરેખર ચિનાબ રેલવે બ્રિજ પર ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં જોવા મળતો બ્રિજ ચિનાબ રેલ બ્રિજ નહીં પરંતુ ચીનનો બેઈપાંજિયાંગ રેલવે બ્રિજ છે. ચિનાબ બ્રિજ હોવાની વાત તદ્દન ખોટી છે. ચિનાબ રેલ બ્રિજના નામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે ટ્રેન નદીની ઉપર બે પહાડોની વચ્ચે બનેલા એક પુલ પરથી પસાર થઈ રહી છે. આ વીડિયોને […]

Continue Reading

શું શ્રીનગર મેડિકલ કોલેજની 100 વિદ્યાર્થીનીઓને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ ડિગ્રી નહીં મળે..? જાણો શું સત્ય જાણો…

T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. તે પછી, કાશ્મીરની કેટલીક કોલેજોમાંથી કથિત રીતે પાકિસ્તાનની જીતની ઉજવણી કરતા વિદ્યાર્થીઓના વિડિયો વાયરલ થયા હતા. આ અંગેના એક સમાચાર સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “શ્રીનગર મેડિકલ કોલેજમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર 100 વિદ્યાર્થીનીઓની ડિગ્રી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો શ્રીનગર ખાતે પકડાયેલા આતંકવાદીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાઈક લઈને ભાગી રહેલા એક યુવાનને પોલીસ દ્વારા પકડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગર ખાતે ભારતીય જવાનો દ્વારા એક આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

મેક્સિકોના પૂરના વિડિયોને જમ્મૂ-કાશ્મીરનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, લગભગ 40 લોકો લાપતા હોવાનું મનાય છે. ઘણા મકાનોને નુકસાન થયું છે. આ વિસ્તારમાં ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ગુમ થયેલા લોકોની શોધમાં લાગી છે. આ વચ્ચે એખ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર આસામમાં કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મુસ્લિમ વ્યક્તિને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોવાનો તેમજ સફરજનની પેટી અને તેની સાથે બંદૂકની ગોળીઓ તેમજ હેન્ડ ગ્રેનેડના બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ બંને ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આસામના કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

કાશ્મીરના અનંતનાગનો વીડિયો પાકિસ્તાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Ashish Mehta નામના ફેસબુક યુઝર દ્વારા 13 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, भाजपा की पाकिस्तान मे पहली शाखा खुल चुकी है । भारत मे तो अक्सर ग़द्दार भारतीय पाकिस्तानी झंडे लहराते रहे है पर आज तबियत ख़ुश हो गई ये दृश्य देखकर ।. […]

Continue Reading

શું ખરેખર સુરતમાં મજૂરો દ્વારા કરવામાં આવેલી તોડફોડના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

Adv Aslam Ansari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા હાલ છે સુરતના, સરકાર અને #મજદૂર એકબીજાના દુશ્મન બની ગયા હોય તેવી હાલત ભારતમાં ઠેરઠેર કેમ? નિષ્ફળ તંત્ર, ખામોશ  મીડિયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા બાઈક માંથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા…?જાણો શું છે સત્ય…

Rathod Nataraj નામના ફેસબુક યુઝર દ્વારા 24 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“लोग कहते है की पुलिस परेशान करने के लिए जान बूझकर गाड़ी रोकती है । अब इसको क्या कहेंगी जनता। पुलिस द्वारा जम्मू कश्मीर में एक कार्यवाही ।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વિડિયો પ્રમાણે કાશ્મીરમાં હાલની સ્થિતી છે…? જાણો શું છે સત્ય……

મારૂં નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कश्मीर की हालत। अगर हालात खराब नही है तो मोदी शाह राहुल गांधी को कश्मीर दौरा क्यो करने नही देते ? शेयर करे’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 1 […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં મહિલાઓ સાથે આ પ્રકારે પરેશાન કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Wasim Zaman નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.‘The situation of Muslims women in india right now . Where is Muslim Ummah, where is Peacekeepers. Our sisters are put to disgrace mercilessly, they hurting thier faith Two Nations Theory still alive #PrayForKashmir  #KashmirBleedsUNsleeps  #HumanRightsWatch’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ ઘુસ્યા….? જાણો શું છે સત્ય………

Jaydeepkumar Kelaiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આંતકવાદીઓ હાલમાં કાશ્મીરમાં […]

Continue Reading

શું ખરેખર ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

STORY UPDATE (13-08-2019 TIME 8.50 PM) આમ, 5 ઓગસ્ટ 2019ના રાત્રીના 8 વાગ્યા સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈની પણ અટકાયત, ધરપકડ કે નજરકેદ કરવામાં આવ્યા ન હતા. આ ઘટનામાં વધુ અપડેટ એ છે કે, 5 ઓગષ્ટ, 2019 ના રોજ જ્યારે જમ્મુ-કાશમીરમાંથી કમલ 370 અને 35 A નાબૂદ કરવામાં આવી તેજ દિવસે રાત્રે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીની […]

Continue Reading

શું ખરેખર કિરણ બેદી બન્યા જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ..? જાણો શું છે સત્ય…

Vipul Kukadiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, श्रीमती किरण बेदी जी को कश्मीर जम्मू कश्मीर के नए राज्यपाल बनने की बधाई….??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 536 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં […]

Continue Reading