શું ખરેખર ભારતીય સેનાના જવાનો દ્વારા બીજેપી માટે વોટ માંગી રહ્યા છે….? જાણો શું છે સત્ય… 

ભારતીય સૈન્યના જવાનો ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હોવાનો આરોપ ખોટો છે. એક જૂનો વિડિયો છે અને તે વર્તમાન ચૂંટણીઓ સાથે સંબંધિત નથી. ભારતીય સેનાએ 2019માં ફરી સ્પષ્ટતા કરી હતી કે વીડિયો અમુક બદમાશો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો જેમણે જબલપુરમાં સૈન્યના જવાનો અને તેમના પરિવારોને મતદાનમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) […]

Continue Reading

જાણો લદ્દાખ ખાતે સેનાની બસના થયેલા અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસના થયેલા અકસ્માતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસનો જે અકસ્માત થયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એકાઉન્ટ ખોલ્યું હોવાની માહિતીનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ભારતીય સેનાના જવાનો માટે ફંડ એકત્ર કરવા અંગેની એક માહિતી સાથેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં દાનમાં આવેલી રકમનો ઉપયોગ ભારતીય […]

Continue Reading

ભારતીય સેના દ્વારા પથ્થર બાજોને ગોળી મારી હોવાના દાવા સાથેના વાયરલ વિડિયોનો સત્ય… જાણો શું છે સત્ય….

વાયરલ વિડિયો ભારતનો નથી. તેથી, ભારતીય સૈનિકોએ પથ્થર ફેંકનાર પર ગોળીબાર કર્યાનો દાવો ખોટો છે. આ વીડિયો બોલિવિયાનો છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રસ્તા પર પથ્થરમારો કરતા અને ગોળીઓ ચલાવતા જોવા મળે છે. વિડિયોમાં એક વ્યક્તિ પથ્થરમારો કરતાની સાથે જ તેના પર ગોળીબાર કરવામાં આવે છે અને […]

Continue Reading

અગ્નિવીર યોજનામાં ઉમેદવારો પાસે માંગવામાં આવી રહ્યું છે જાતિનું પ્રમાણપત્ર… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સેના ભરતી માટેની ‘અગ્નિવીર યોજના’ ખૂબ જ ચર્ચામાં છે. અગ્નિવીર યોજના દ્વારા યુવકોની સેનામાં ભરતી પ્રક્રિયા પર વિવાદ સર્જાયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અગ્નિવીર યોજનાને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અગ્નિવીર યોજનાની ભરતી પ્રક્રિયામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થઈ જતાં તેમાં બિપિન રાવત સહિત કુલ 11 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો […]

Continue Reading

સેનામાં ભર્તીને લઈ ભ્રામક દાવા સાથેનો મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક ઝી ન્યુઝની ન્યુઝ પ્લેટનો સ્કિન શોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ‘ઝી ન્યૂઝ’ના લોગો સાથેના આ સ્ક્રીનશોટમાં લખ્યું છે, ‘सेना भर्ती 2022 नया नियम उम्र में 2 साल की छूट आर्मी जीडी‘. ઉપરાંત, નીચે એક પટ્ટીમાં લખવામાં આવ્યુ છે કે, ‘ देश भर के लाखों युवाओं की मेहनत रंग […]

Continue Reading

ભારત-ચીન અથડામણની તસવીર તરીકે ફિલ્મના શૂટિંગના ફૂટેજ વાયરલ થઈ રહ્યી છે.

તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાર કરી અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સમાચાર અનુસાર, 200 ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા હતા અને તે પછી ચીની સૈનિકોને ભારતીય સેનાએ થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા. ચીની સૈનિકો અને ભારતીય […]

Continue Reading

કિસાન આંદોલનને રોકવા માટે સેના બોલાવવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે સરકાર દ્વારા ભારતીય સેના બોલાવવામાં આવી તેના કાફલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર રિટાયર્ડ કર્નલ ખેડૂતોના આંદોલનમાં જોડાયા અને ઘાયલ થયા…? જાણો શું છે સત્ય….

ખેડૂતોના આંદોલનને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમ છે, ત્યારે અલગ-અલગ ફોટોને જૂદી-જૂદી વ્યક્તિઓ સાથે જોડી અને સાચા ખોટા દાવા સાથે જૂદી-જૂદી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ વધૂ એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં એક ફોટોમાં ભારતીય સેનાના જવાનનો ફોટો છે અને બીજા ફોટોમાં ઘાયલ ખેડૂતનો ફોટો જોવા મળી રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર મેઘાલયના પહાડો પર સેનાની બસ ખાબકી જેમાં 12 જવાનોના મૃત્યુ થયા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બસનો અકસ્માત થયો હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ તેમાં સૌનિકો ઘાયલ થયા હોવાનું પણ દેખાઈ રહ્યુ છે. ત્યારે આ ફોટો સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, “મેઘાલયમાં 31 ઓક્ટોબર 2020ના ભારતિય સૈનિકોની બસને અકસ્માત નડ્યો હતો અને તેમાં સવાર 12 જવાનોના મૃત્યુ થયા […]

Continue Reading

શું ખરેખર વિમાનમાંથી હવામાં કુદકો મારતો વિડિયો ભારતીય સેનાનો છે…? જાણો શું છે સત્ય….

હાલ એક 39 સેકેન્ડનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક વિમાન માંથી સૈનિકો જેવો ડ્રેસ પહેરી અને મોટી સંખ્યામાં જવાનો કુદકો હવામાં કુદકો મારી રહ્યા છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ વિડિયો ઈન્ડિયન આર્મીનો છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

ભારતીય સૈનિકોનો વર્ષ 2019 નો ગણેશ ઉત્સવ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Kishan Mali નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Ganpati Bappa in Galwan Valley Ladhak Jai Hind To our spirited jawana in Ladakh….. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતે  ભારતીય સૈનિકો દ્વારા […]

Continue Reading

વાઈસ એડમિરલ ગિરિશ લૂથરાએ ગાયેલા ગીતનો વીડિયો કેપ્ટન દિપક સાઠેના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Bhatt Chetna નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મી.કેપટન દિપક વસંત સાઠે કે જેઓ ગઈ કાલે કેરળ વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામ્યા છેતેમના દ્વારા ગવાયેલું સુંદર ગીત… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખની મુલાકાત સમયે 6 કલાકમાં 3 જોડી કપડાં બદલવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 3 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બોલો સેના ના ઘાયલ જવાનો ને મળવા જાય એમાં એક દિવસ નહિ પરંતુ 6 કલાક માં 3 જોડી કપડા બદલી નાખ્યાં બોલો આ મોદીજી કેટલું કામ કરે છે કપડા બદલવાની વાત […]

Continue Reading

પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો વીડિયો ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Vikas Classes નામના ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 15-16 જૂનની રાતે લદ્દાખમાં 14 હજાર ફુટ ઉંચી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હુમલો પથ્થરો, લાકડીઓ અને ધારદાર ચીજોથી કરવામાં આવ્યો હતો. ભારતના કમાન્ડિંગ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદ્દાખની ગલવાન ઘાટી ખાતે તાજેતરમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલા ઘર્ષણનો છે…? જાણો શું છે સત્ય…

The Squirrel નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લદ્દાખના ગાલવાન વિસ્તારમાં ભારતીય સેના અને ચીન વચ્ચે અથડામણનો વિડિયો… અથડામણમાં ભારતના એક અદિકારી અને બે સૈનિકો થયા હતા શહિદ… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર ભારતીય આર્મી દ્વારા રાજસ્થાનના બાડમેર ખાતે 2 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બાંધવામાં આવી…? જાણો શું છે સત્ય…

We love Surat. નામના ફેસબુક પેજ દ્વારા 29 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 👆This is a 1000 bed with 100 ventilator hospital bed set up by our Army in Barmer Rajasthan in 2 days for fighting Corona virus. We shared the 1000 […]

Continue Reading

શું ખરેખર આર્મીમેનનું ઓળખપત્ર હજુ પણ મળ્યું નથી…? જાણો શું છે સત્ય…

‎ગુજરાતી લેપટોપ  નામના ફેસબુક પેજ દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈનામની આશા રાખ્યા વગર દેશના આર્મી મેન માટે આ પોસ્ટ આગળ મોકલજો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ જેનપુર ગામના ઈન્ડિયન આર્મીમાં ફરજજ બજાવતા રબારી રાજુભાઈ માલજીભાઈની બેગ […]

Continue Reading

શું ખરેખર બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી ‘સેના જળ’ નામની પાણીની બોટલ મળી રહી છે…? જાણો સત્ય…

‎Nilesh Bharodiya Patidar‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાની કી એક એક બુંદ શહીદો કે નામ. સેના જલ પીવાથી માનો કે રોજ 1 કરોડ લોકો […]

Continue Reading

શું ખરેખર સેનાધ્યક્ષ બિપિન રાવતે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Pushpendra Tripathi‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા  13 જૂન, 2019ના રોજ WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ આ પોસ્ટની અંદર બિપિન રાવતના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, “आर्मी चीफ बिपिन रावत जी ने कहा अगर नेता बनना है तो 5 साल पहले देश की सेवा के लिए […]

Continue Reading