PM નરેન્દ્ર મોદીના અન્ય ક્રાર્યક્રમના વિડિયોને મોરબીની ઘટના સાથે સરખાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ફોટો પડાવવા માટે લોકોને દૂર કરવામાં નથી આવી રહ્યા પરંતુ મંચ પર સાંસદ તેમજ અધિકારીઓને ઝડપથી આવવા માટે બોલાવવામાં આવી રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અમદાવાદનો છે. મોરબીમાં હાલમાં પુલ તુટવાની ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ તેમના ગૃહરાજ્યની આ ઘટનાને લઈ મોરબી આવી પહોચ્યા હતા […]

Continue Reading

Fake News: GSTVનો બનાવટી સ્ક્રિનશોટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

GSTV દ્વારા આ પ્રકારે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. આ ફેક સ્ક્રિનશોટથી લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના ગૃહરાજ્ય અને ભાજપાના ગઢ મનાતા એવા ગુજરાતમાં આગામી સમય વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં પણ વાતાવરણ ગરમ જોવા મળી રહ્યુ છે. હાલમાં જીએસટીવી ન્યુઝ ચેનલનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર હાલમાં શિલાન્યાસ થયેલ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના મોડલનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 નવેમ્બરે ઉત્તર પ્રદેશના જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગ્રીનફિલ્ડ એરપોર્ટનો પ્રથમ તબક્કો 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે અને પૂર્ણ થયા પછી તે ભારતમાં સૌથી મોટું હશે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર સમગ્ર ગુજરાતમાં સોમવારે ગેસ પુરવઠો બંધ રહેશે…? જાણો શું છે સત્ય….

શુક્રવારે સવારથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગુજરાતના 21 વર્ષમાં પ્રથમવાર આગામી તારીખ 11 જાન્યુઆરીના ગેસ સપ્લાય બંધ રહેશે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તારીખ 11 જાન્યુઆરી 2020ના સમગ્ર ગુજરાતમાં 29 કલાક માટે LPG, CNG, PNG ગેસનો પુરવઠો બંધ રહેશે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર પાણી પી રહેલા સિંહનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની મોજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગીર ગાયકવાડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા વગર જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવશે..? જાણો શું છે સત્ય…

Laxmanbhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત સરકારનો નિર્ણય: વિદ્યાર્થીને પરીક્ષા વગર પાસ કરી દેવા આવશે – જાણો વિગતે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ભાજપના કાર્યકર દ્વારા મહિલા સાથે આ પ્રકારે ગેરવર્તુણક કરવામાં આવી..? જાણો શું છે સત્ય…

Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “गुजरात BJP नेता अज़य राजपूत स्कूल में घूसकर महिला टीचर के साथ क्या कर रहे हैं, यह आप खुद ही देख लीजिए और दुनिया को भी दिखाइए । Kya ise farsi nahi lagni chahiye kya kaho ge andh bhakt?” […]

Continue Reading

શું ખરેખર ભાવનગર – અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે….?જાણો શું છે સત્ય…..

Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાવનગર થી અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે. રાજધાની,તન્ના તથા S.T. ની તમામ બસો પરત ફરેલ છે.અને ફેદરા, લોલિયા,ધોલેરા,પીપળી, ધોળકાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મહેરબાની કરીને જે લોકો અમદાવાદ તરફ કે બગોદરા તરફ આવનાર લોકોને પરત ફરવા જણાવવામાં […]

Continue Reading