શું ખરેખર અમદાવાદ શહેરના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ આવ્યા છે…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સ અપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “Situation is Very difficult in Sachin tower(Shyamal , Batak circle, near Dhananjay tower) more than 55 Corona cases so its locked With bouncers.” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદમાં આવેલા સચિન ટાવરમાં 55 કેસ આવતા તેને કન્ટેનમેન્ટ […]

Continue Reading

શું ખરેખર જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પવનચક્કીમાં આગ લાગી….? જાણો શું છે સત્ય…

Rathod Dinesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામ માં અચાનક પવનચક્કી સળગી ઊઠી…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 58 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના દાણીલીમડામાં પરિવારે અનાજ ન મળતા આપઘાત કર્યો છે…? જાણો શું છે સત્ય…

Panter Boss નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદઃ નાં દાણીલીમડા નું છે પરિવાર આ રીતે એક ઘર નું આખું પરિવાર અનાજ વગર ખાઘીયા વગર આત્મા હતિયાં કરે છે સુ કરે છે ગુજરાત સરકાર પોસ્ટ લાઈક નાં કરો તો કઈ નઈ પરંતું વધું માં વધું શેર જરૂર […]

Continue Reading

અમીરગઢ ચેકપોસ્ટ બાદ રાજસ્થાનના વિસ્તારના વિડિયોને સુરત પાસેનો બતાવી ફેલાવવામાં આવી રહ્યો…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરતથી પોતાના વતન જઈ રહેલાઓને ધોકા મારી પાછા મોકલ્યા.. બોવ વોટ આપ્યા, આપો હજુ… શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 645 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 99 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી […]

Continue Reading

જામનગરમાં નવા કોરોનાનો કોઈ પોઝિટીવ દર્દી નોંધાયા નથી. : ક્લેકટર રવિશંકર

જામનગરમાં સોમવારના તારીખ 27 એપ્રિલ 2020ના બપોર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોમાં દહેશત ફેલાઈ હતી. તેનું કારણ છે બપોર બાદ સ્થાનિક મિડિયામાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારો, કોરોનાના વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાના સમાચાર ગુજરાતના સ્થાનિક મિડિયામાં સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.  DIVYABHASKAR  ZEE24KALAK હવે આ સમાચારને […]

Continue Reading

શું ખરેખર સુરત પોલીસ દ્વારા લોકોને મદદ માટે આહ્વવાન કરવામાં આવ્યુ છે.? જાણો શું છે સત્ય..

જનશક્તિ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમે સુરત પોલીસ સાથે કામ કરવા માંગો છો? સુરત ગુજરાત વિકાસ સમિતિ સંચાલિત સુરક્ષા સેતુનો ભાગ બનવા માંગતા હોવ અને તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનની પોલીસ સાથે સેવા કરવા માંગતા હોય તો તમે રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનના નામની […]

Continue Reading

શું ખરેખર H1B વિઝા ધારકોને 60 દિવસમાં અમેરિકા છોડી દેવું પડશે…? જાણો શું છે સત્ય…

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકામાં NRC લાગુ થઈ ગઈ છે. H1-B વિઝા વાળા બધા ભારતીયો ને 60 દિવસમાં અમેરિકા છોડી અને ભારતમાં આવી જવાનું આવો મોદીનો વિકાસ જુઓ”લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 256 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 14 […]

Continue Reading

શું ખરેખર સુરત-બરોડા અને રાજકોટમાં પણ CRPF અને BSFની એન્ટ્રી થઈ ગઈ છે…? જાણો શું છે સત્ય…

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ સાથે વડોદરા સુરત ને રાજકોટ મા પણBSF અને CRPF ની એન્ટ્રી હવે મોર નય ઢેલ બોલશે” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 115 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો મંતવ્યો જણાવ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર નિઝામુદિનમાં સામેલ વ્યક્તિઓને શોધવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Monika Udeshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 366 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 78 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 […]

Continue Reading

શું ખરેખર જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે…? જાણો શું છે સત્ય…

M R Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Jamnagar ma ak posivetiv korona g g hospital live” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર રોનાલ્ડોએ તેની બે હોટલોને હોસ્પિટલમાં ફેરવી નાખી..? જાણો શું છે સત્ય…

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા ખેલાડી ઓ ને સન્માન અપાઈ…..જે સ્વાર્થ નહીં પણ દેશ માટે પોતાના નુ યોગદાન આપે.સેલ્યુટ સર રોનાલ્ડો. ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના […]

Continue Reading

શું ખરેખર ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે જ આંતકી હુમલાનો પત્ર વાયરલ કર્યો હતો…? જાણો શું છે સત્ય….

Afzal Lakhani નામના ફેસબુક યુઝર દ્વારા Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક પેજ પર તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આતંકી હુમલાની ભીતિનો પત્ર ભાજ૫ના ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે ફરતો કર્યો બોલો હવે આ લોકો પોતેજ કરે અને પોતેજ છુપાવે..આતંકી ખુદ ભાજપ જ નીકળી બોલો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર અપહરણ થયેલી આ બાળકી હજુ મળી નથી….? જાણો શું છે સત્ય…

Atul K. Raichura નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શક્ય તેટલું વધુ શેર કરો…આપણી જ દિકરી છે વાળ વાંકો ના થવો જોઈએ જય જલારાસ બાપા” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 263 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 […]

Continue Reading

શું ખરેખર અફઘાનમાં મુસ્લિમો દ્વારા માતાજીની આરધના કરતા હોવાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Rajendrasinh Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વના સૌથી લાંબા ધાર્મિક મહા-ઉત્સવ એટલે ગુર્જર-ધરાની નવલી-નવરાત્રિનો માહોલ રાજ્યમાં જામ્યો છે, ત્યારે અફઘાનિસ્તાનમાં કાબુલ પાસેના નેસમાં મા જગદંબા-સંધિ-સિકોતરની આરાધના સાથે આનંદ વ્યકત કરતા મુસ્લિમ માલધારીઓ… જય અંબે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ભાજપના કાર્યકર દ્વારા મહિલા સાથે આ પ્રકારે ગેરવર્તુણક કરવામાં આવી..? જાણો શું છે સત્ય…

Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “गुजरात BJP नेता अज़य राजपूत स्कूल में घूसकर महिला टीचर के साथ क्या कर रहे हैं, यह आप खुद ही देख लीजिए और दुनिया को भी दिखाइए । Kya ise farsi nahi lagni chahiye kya kaho ge andh bhakt?” […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણના સાધુએ દુષ્કર્મ આચર્યુ હતુ….? જાણો શું છે સત્ય…..

પતુ પરમારના નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી પર લાગ્યો યુવતી પર દુસકર્મ નો આરોપ… દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી 70 વૃદ્ધ સ્વામી પ્રેમજીવન સ્વામી એ 21 વર્ષીય યુવતી પર 4 થી 5 વખત ગુજાર્યું દુષ્કર્મ…. સ્વામિનારાયણ મંદિર માં ફરજ બજાવતા સુપરવાઈઝર […]

Continue Reading