શું ખરેખર અગ્નિવીર યોજના હેઠળ શિક્ષકોની ભરતી કરવામાં આવશે.? જેની રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી.. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ન્યુઝ પેપરનું કટિંગ એડિટ છે. અગ્નિવીર યોજના હેઠળ કોઈ ભરતી કરવામાં આવવાની નથી. અગ્નિવીર યોજનાને લઈ જે તે સમયે સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, “B.Ed. वालों के […]

Continue Reading

શું ખરેખર પોલીસની દાદાગિરીનો આ વિડિયો સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પડેલી એખ પોલીસ વેનમાં બેસેલા અધિકારી દ્વારા કાળજી રાખ્યા વગર તુરંત જ પોલીસ વેનનો દરવાજો ખોલવામાં આવી રહ્યો છે ત્યારે પાછળથી આવેલી બાઈકનો તેની સાથે અકસ્માત સર્જાય છે. બાદમાં આ અધિકારી દ્વારા આ બાઈક ચાલકને લાકડી વડે ફટકારવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા આ મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ખૂબ જ ઉગ્ર થઈ અને એક દુકાનમાં ટેબલ વડે તોડફોડ કરી રહી છે અને દુકાનમાં રહેલા વ્યક્તિને બહાર આવવા લલકાર કરી રહી છે અને અંતમાં જણાવે છે કે, તેની સાથે ચિટિંગ કર્યુ છે. બે છોકરાનો બાપ હોવા છતા આ દુકાનમાં રહેલા વ્યક્તિએ તેની […]

Continue Reading

શું ખરેખર બિહારના પૂર્વ ડીજીપી દ્વારા નિતિશ કુમાર વિરૂધ્ધ ટ્વિટ કરવામાં આવ્યું….? જાણો શું છે સત્ય….

હાલ બિહારની ચૂંટણીને લઈ સોશિયલમાં નેતાઓના નામે સાચા-ખોટા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બિહાર સહિત દેશ ભરમાં છેલ્લા એક મહિનાથી ચર્ચામાં રહેલા બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે. કે,  “जब डीजीपी था तो नहीं बोलता था, लेकिन अब बोल रहा हूं | मेरे हिसाब से […]

Continue Reading

શું ખરેખર મુંબઈ મહાનગરપાલિકામાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મહાનગરપાલિકા માં IT ની રેડ ચાલુ થઈ ગઈ છે. તમને તો ખબર જ છે ત્યાં શિવસેના નું શાશન છે એટલે આ લોકોએ નાગાઈ ચાલુ કરી આપી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર સુરતમાં સાઈકલ ચાલક પાસેથી મોબાઈલની લૂંટ કરવામાં આવી…?જાણો શું છે સત્ય…

Vajra News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત…મોબાઈલ સ્નેચીંગનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 242 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 24 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કવરામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં હિંદુ યુવતી સાથે ગેંગ રેપ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી..? જાણો શું છે સત્ય…

Jivanbhai Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*डॉ.नम्रता चंदानी,पाकिस्तान में अपनी ही कॉलेज में गेंग रेप के बाद निर्मम हत्या।सिंध प्रांत में आसिफा मेडिकल कालेज में पढ़ने वाली नम्रता चंदानी नाम की मेडिकल छात्रा की हत्या जबरन धर्म परिवर्तन का विरोध करने के कारण कर दी […]

Continue Reading

શું ખરેખર મોબાઈલ ફોનની બાળકની આંખો પર થઈ આવી અસર..? જાણો શું છે સત્ય…

Nimisha patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, મોબાઈલ ફોનની બાળકની આંખ પર અસર, આંખ ઉઘાડી દે તેવો અમદાવાદનો કિસ્સો વાંચી ને સેર જરૂર કરજો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 1800 જેટલા લોકોએ લાઈક કરી હતી. 43 લોકો દ્વારા […]

Continue Reading