Altered: સોનિયા ગાંધીની પાછળ રાખવામાં આવેલા પુસ્તકોનું જાણો શું છે સત્ય….

પોસ્ટમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પાર્ટીના […]

Continue Reading

મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા ન હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની ઉમરે મૃત્યુ થયુ હતુ. જેને લઈ સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે […]

Continue Reading

જાણો સોનિયા ગાંધીની સાથે ફોટોમાં ઓત્તવિયો ક્વાત્રોચી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધીની સાથે એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટોમાં સોનિયા ગાંધીની સાથે જે વ્યક્તિ છે એ ઓત્તવિયો ક્વાત્રોચી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સોનિયા ગાંધીની સાથે યુવકનો જે ફોટો […]

Continue Reading

જાણોહોળી મનાવી રહેલા સોનિયા ગાંધીના પરિવારનાવાયરલથઈ રહેલા વીડિયોનુંશું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હોળી મનાવી રહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત લોકોએ તાજેતરમાં હોળી મનાવી તે સમયનો આ વીડિયો છે.પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

સોનિયા ગાંધી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું અપમાન કરવામાં આવ્યુ ન હતુ… જાણો શું છે સત્ય…

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મનમોહન સિંઘ એક ખુરશી પર બેસેલા જોઈ […]

Continue Reading

સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીને જોઈ શકાય છે. જેમાં કોઈ વ્યક્તિની મુલાકાતનો વિડિયો છે. જેમાં મુખ્ય ખુરશી બેસતા બેસતા સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને સાઈડ ચેર પર બેસવાનું કહી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધી સાથે ફોટોમાં દેખાતી વ્યક્તિ ઓત્તવિયો ક્વાત્રોચી છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોનિયા ગાંધી સાથે એક વ્યક્તિ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે સોનિયા ગાંધી સાથે જોવા મળતો વ્યક્તિ ઓત્તવિયો ક્વાત્રોચી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધીની પાછળ દેખાતા પુસ્તક પર એવું લખેલું છે કે, ‘ભારતને કઈ રીતે ખ્રિસ્તી દેશમાં પરિવર્તન કરવો’?…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીના એક ફોટામાં તેમની પાછળ રહેલી લાઈબ્રેરીના પુસ્તકોમાં એક પુસ્તક પર એવું લખેલું છે કે, “How to Convert India into Christian nation”. જેનો ગુજરાતી અર્થ એવો થાય […]

Continue Reading

શું ખરેખર મનમોહન સિંઘની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સોશિયલ મિડિયામાં પૂર્વ વડાપ્રદાન મનમોહન સિંઘની તેમજ સોનિયા ગાંધીની ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો મનમોહનસિંઘ જ્યારે વડાપ્રધાન હતા ત્યાર તેમની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading