અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરના મીટિંગ રૂમમાં જવાહરલાલ નેહરુની તસવીર હતી…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાનના યુરોપ પ્રવાસની એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ કરવામાં આવી રહી છે. તેમાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝો સાથે બેઠેલા જોઈ શકો છો. તેમની પાછળની દિવાલ પર પંડિત જવાહરલાલ નેહરુની તસવીર પણ દેખાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉન્નાવ ખાતે ભીડ વગર જ હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ હલાવીને અભિવાદન કરી રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ ખાતે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં ગોવા ખાતે આપવામાં આવેલા ભાષણનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવા ખાતે આપેલા ભાષણનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બાઈબલને માથે ચડાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેથલિક ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસ સાથે તેમની પ્રથમ વન-ઓન-વન મુલાકાત ઓક્ટોબર મહિનાના અંતમાં કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ બનાવેલ સિલ્વર કેન્ડલબ્રામ (મીણબત્તી રાખવાનું સ્ટેનડ) અને ભારતની આબોહવા પર લખવામાં આવેલ એક પુસ્તક પોપ ફ્રાન્સિસને ભેટમાં આપ્યું હતું. તેમજ પોપ ફ્રાન્સિસ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બુક ભેટ […]

Continue Reading

વડાપ્રધાન મોદીની સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની મુલાકાતની ફોટોમાં એડિટ કરી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કંન્ટ્રક્શન સાઈટ મુલાકાત કરી હતી, તેમની આ મુલાકાત બાદના ફોટા સમાચારો અને સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યા હતા. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એક ફોટોગ્રાફ શેર કર્યો હતો આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદીનો લો-એંગલથી  ફોટો લેવા માટે કેમેરા […]

Continue Reading

શું ખરેખર PM મોદીનો સાત વર્ષનો જમવાનો ખર્ચ 100 કરોડ રૂપિયા થયો છે…? જાણો શું છે સત્ય….

સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ અને જૂદા-જૂદા મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થતા હોય છે. હાલ એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે, આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છેલ્લા એક વર્ષમાં જમવાનો ખર્ચ 100 કરોડ રૂપિયા થયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી દ્વારા પ્રધાનમંત્રીને લઈ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભાજપાના સિનિયર નેતા મુરલી મનોહર જોશીના ફોટો સાથે એક નિવેદન સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. આ નિવેદન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને લઈ કરવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે મુરલી મનોહર જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રીતે જ અભિમાનમાં રહ્યા તો 2024માં ખરાબ રીતે હારશે […]

Continue Reading

શું ખરેખર કોરોના સામેની લડાઈમાં મોદી તમામ નેતાઓમાં પહેલા નંબર પર છે…? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લહેરમાં, દેશની આરોગ્ય પ્રણાલી એવી રીતે પડી કે તેની ચર્ચા વિશ્વભરમાં થવા લાગી. ઘણા આંતરરાષ્ટ્રીય મિડિયા સંગઠનોએ પણ આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની આકરી ટિકા કરી હતી. પરંતુ હાલ એક ન્યુઝ પેપરના કટિંગ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “કોરોના સામેની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ નેતાઓમાં […]

Continue Reading

શું ખરેખર મરાઠી વ્યક્તિએ પેટ્રોલના ભાવ પુછતા નરેન્દ્ર મોદીએ તેમને ચૂપ કરી દિધા…? જાણો શું છે સત્ય….

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ ઇન્ટરનેટ પર પેટ્રોલ-ડીઝલના ભાવ પર ચર્ચાઓ કરવમાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિ સામે હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મરાઠી માણસ વડાપ્રધાન મોદીને પેટ્રોલ વિશે સવાલ પૂછે છે, ત્યારે મોદી તેમને મરાઠીમાં બેસવાનું કહે છે અને તે […]

Continue Reading

કિસાન આંદોલનના ફોટોમાં વડાપ્રધાનનું પોસ્ટર એડિટ કરી વાયરલ કરવામાં આવી રહ્યુ…. જાણો શું છે સત્ય….

જ્યારથી કિસાન આંદોલન શરૂ થયુ ત્યારબાદના થોડા સમયથી જ એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સૈનિક વૃધ્ધ ખેડૂતની સામે લાઠી ઉગામી રહ્યા છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કે “આ ફોટોમાં પાછળની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર અનુપમ ખેર દ્વારા ખેડૂતોના સમર્થનમાં અને મોદી વિરોધમાં ટ્વિટ કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અનુપમ ખેરનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યુ છે કે, “Best slogan post-independence was by Lal Bahadur Shastri. JAI JAWAN, JAI KISAN. Today it can be “Neta Dhanwan, Baki sab Preshan.”” આ  સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને મોદી સરકાર […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના વિમાનનો આ ફોટો છે….? જાણો શું છે સત્ય…

ભાજપનો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “साहब ने अपने लिए 8000 करोड का आलिशान प्लेन बनवाया है देश बिक रहा है पर साहब की फकीरी में कोई कमी हो तो बताना” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2100 લોકોએ તેમના […]

Continue Reading