શું ખરેખર નિતિન પટેલે રાજ્ય સરકાર પાસે આ પ્રકારની માંગણી કરી.? જાણો શું છે સત્ય……

Ravi Adrola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “નીતિન પટેલની કેન્દ્ર સરકાર પાસે માંગણી:દારૂબંધીને કારણે આવક ઘટે છે,તે કેન્દ્ર ભરપાઈ કરે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 173 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર ગરમીથી બચવા માટે ગાડી પર ગાયના છાણનો લેપ કરવામાં આવ્યો…? જાણો સત્ય

Piyush Hirpara નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ માં રહેતા મુંબઈ થી શિફ્ટ થયેલા શ્રીમતી સેજલબેન શાહનું નવું સોપાન. તેમને પશ્ચિમ ભારતની ૪૫ ડિગ્રી ગરમીથી બચવા પોતાની ટોયોટા ગાડીને બનાવી ગાય આધારિત પ્રાકૃતિક ગાડી. તેમણે પોતાની ગાડી ઉપર […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો..?

સંદેશ નામના વેબ પોર્ટલ દ્વારા તારીખ 12 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “જૂનાગઢમાં હપ્તાખાઉં પોલીસની ગુંડાગર્દી, મીડિયાકર્મીઓ પર કર્યો લાઠીચાર્જ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટને 11404 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જૂનાગઢ પોલીસ દ્વારા પત્રકાર પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. ખૂબ જ […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીની યાદી શિવરાજસિંહને આપી..? જાણો શું છે સત્ય……..

ભાજપ તારા વળતાં પાણી નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, આ પોસ્ટ સાથે AAPNIKHABAR.COM  નામની વેબસાઈટનો એક અહેવાલ પણ સાથે જોડવામાં આવ્યો હતો, “ભાજપની બોલતી બંધ,ખુલ્લી જીપ ભરીને કોંગ્રેસે શિવરાજને સોંપી 21 લાખ ખેડૂતોના દેવામાફી ની યાદી” શીર્ષક હેઠળ પ્રસારિત કરવામાં આવેલી પોસ્ટ પર 767 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 30 લોકોએ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતની મહિલા ATS ટીમે જૂનાગઢના ખુંખાર આરોપીને ઝડપી લીધો

અમારા રિક્વેસ્ટ ફોર ફેક્ટ ચેકના મેઈલ આઈડી [email protected] પર એક પાઠક દ્વારા શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે? એવું લખીને ગુજરાતની મહિલા ATS ની ટીમ દ્વારા બોટાદ નજીકથી જૂનાગઢના કુખ્યાત અને ખતરનાક આરોપી અલ્લારખાને ઝડપી લેવાની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હોવાથી તેની સત્યતા જાણવા માટે મેઈલ કરવામાં આવ્યો છે. […]

Continue Reading

પુલવામાનો હુમલો એ ભાજપનું કાવતરૂ : શંકરસિંહ વાઘેલા..! જાણો શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ…

BBC News Gujarati 2 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ આપેલા આ નિવેદન અંગે તમે શું કહેશો?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગોધરાની જેમ પુલવામા હુમલો પણ ભાજપના ષડયંત્રનો ભાગ છે.’ આ પોસ્ટ પર 2700 લોકોએ પોતાના પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈએ કહ્યું કે, અમે રાજપૂત કૂળના સંતાન છીએ…! જાણો શું છે સત્ય…

News18 Gujarati નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીના નેતૃત્વના ગુણ વિશે નાનાભાઈએ કહ્યુ- ‘અમે રાજપૂત કૂળના સંતાનો છીએ’  અભિનેતા અક્ષયકુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના અંગત જીવનના અનેક પાસાઓ અંગે વાત […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં વધુ એક અનાજ કૌભાંડ બહાર આવ્યું…? જાણો સત્ય…

પાટીદાર લાઈવ ન્યુઝ ગુજરાત નામના એક ફેસબુક પેજ દ્વારા 26 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ચુંટણી પુર્ણ થયા પછી તુવેર કૌભાંડ બાદ આવ્યું 1.56 કરોડ નું અનાજ કૌભાંડ..” શિર્ષક હેઠળ કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રૂ.1.56 કરોડનું અનાજ કૌભાંડ થયું છે. આ પોસ્ટ પર 200થી વધુ લોકો દ્વારા પોતાનો પ્રતિભાવો […]

Continue Reading

મોદીના કાફલાનુ ચેકિંગ કરનારને સસ્પેન્ડ કરાયા..? જાણો શું છે સત્ય…..

ગુજરાત સમાચાર નામના વેબ પોર્ટલ દ્વારા ગત તારીખ 18 એપ્રિલ 2019ના એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “PM મોદીના કાફલાની તપાસ કરનારા IAS ઓફિસરને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધાં”  આ પોસ્ટને 274થી વધૂ લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવાની પડતાલ કરવી જરૂરી જણાતા અમે […]

Continue Reading

મોદીને વોટ આપવા ખરેખર યુવાને ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી દીધી..?

14 એપ્રિલ 2019ના ખબર છે. કોમ નામના પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. યુવકે PM મોદીને વોટ આપવા છોડી ઓસ્ટ્રેલિયાની નોકરી હેડલાઈન સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,  મેગ્લોરના એક યુવાને નરેન્દ્ર મોદીને જીતાડવા અને ભાજપને વોટ આપવા માટે ઓસ્ટ્રલિયાના એરપોર્ટ પરની નોકરી છોડી દીધી હતી. આ પોસ્ટને […]

Continue Reading