G20 સમિટ દરમિયાન રાજઘાટ મુલાકાતના વીડિયોમાં રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાંથી “અલ્લાહ” શબ્દ હટાવવામાં આવ્યો નથી…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત ખાતે યોજાયેલ G20 શિખર સંમેલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં વાગી રહેલા ભજન રઘુપતિ રાઘવ રાજારામમાંથી અલ્લાહ શબ્દ હટાવીને બીજા શબ્દો મૂકવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું ન હતું, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો ડિજીટલ એડિટ કરવામાં આવ્યો છે. તેમાં જય શ્રી રામ ગીત વાગતું નથી. આ વીડિયો જૂનો છે. હાલમાં જ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ રમાઈ હતી. તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે ડીજે એ ગીત “ભારત કા બચ્ચા બચા જય જય […]

Continue Reading

જાણો મધ્યપ્રદેશની ચૂંટણીનો ઓપિનિયન પોલ દર્શાવતા એબીપી ન્યૂઝના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશની આગામી ચૂંટણીનું પરિણામ દર્શાવતો એબીપી ન્યૂઝના ઓપિનિયન પોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એબીપી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સૌથી પહેલા ઓપિનિયન પોલમાં મધ્યપ્રદેશની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને 150 સીટો તેમજ ભાજપને 66-75 સીટો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પાકિસ્તાનની ક્રિકેટ ટીમની નવી જર્સીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો પાકિસ્તાનની ક્રિકેટ ટીમની નવી જર્સીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સીનો જે ફોટો […]

Continue Reading

ગૌતમ ગંભીરના ‘ભારત તેરે ટુકડે હોંગે…’ ના નારા લગાવતા દર્શકોનો વીડિયો એડિટ કરવામાં આવ્યો છે…

ગઈકાલથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને લોકસભાના સાંસદ ગૌતમ ગંભીરને દર્શકો સામે અશ્લીલ હરકતો કરતા દર્શાવવામાં આવ્યા છે. દર્શકો તેને ટ્રોલ કરી રહ્યા હતા, જેનાથી ગંભીર ગુસ્સે થઈ ગયો હતો. આનાથી વિવાદ ઊભો થયો અને દિલ્હીના સાંસદને તેમની ક્રિયાઓ સમજાવવા માટે પ્રેરિત કર્યા. ગંભીરે કહ્યું કે દર્શકો ભારત વિરોધી […]

Continue Reading

Altered: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામથી વાયરલ આ ફોટો એડિટેડ છે. જાણો શું છે સત્ય…

ઓરિજનલ ફોટો સાથે ડિજીટલી છેડછાડ કરી સ્મૃતિ ઈરાનીની ફેસ એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં યુવાન સ્મૃતિ ઈરાની બેલી ડાન્સના પોશાકમાં સજ્જ છે અને એક પુરૂષ સંભવત તેણીને ટચ-અપ […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રથમ પેજના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથેની હેડલાઈનવાળો ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર દ્વારા આજે આ પ્રકારની હેડલાઈન સાથેના સમાચાર છાપવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર કાચમાં પાછળ ઉભેલી મહિલા દ્વારા વડાપ્રધાન મોદીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

નરેન્દ્ર મોદીના આ ફોટોને ડિજીટલી એડિટેડ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ફોટોમાં મહિલા દ્વારા મોદીની અભિવાદનને ઝીલવામાં આવ્યુ હોવાનું જોઈ શકાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાચની પહેલી બાજી ઉભેલા લોકોને અંગૂઠા બતાવી અને અભિવાદન કરી રહ્યા છે. જેમાં કાચની પહેલી બાજુથી એક મહિલા દ્વારા વડાપ્રધાન […]

Continue Reading

આ મંદિરમાં હરિજન જ્ઞાતિના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ નથી, તસવીર એડિટ કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે….

સિરોહી પોલીસે સ્પષ્ટતા કરી છે કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. મંદિરની બહાર આવું લખ્યું નથી. દરેક સમુદાયના લોકો આ મંદિરના દર્શન કરી શકે છે. સોશિયલ મીડિયા પર એક મંદિરની તસવીર શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસવીરમાં દેખાતા મંદિરના પ્રવેશદ્વાર પર લખ્યું છે, શ્રીમાનવિયતા આદિ ગુરૂ શ્રી વાલ્મીકિ ઋષિ મંદિર સરગરા સમાજ સિરોહી. […]

Continue Reading

કોંગ્રેસના નેતાઓનો એડિટેડ ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કોંગ્રેસના નેતાઓના ફોટોમાં પાછળની દિવાલ પર લાગેલો ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. તેને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસના નેતાઓને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ મલિકા અર્જુન ખડકે, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર સહિતના નેતાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

સંકલ્પ ડેરીની છાશ 475 રૂપિયા અડધા લિટર નથી વહેચવામાં આવી રહી… જાણો શું છે સત્ય…

સંકલ્પ ડેરીની છાશની થેલીનો ફોટો ડિજીટલી એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. સંકલ્પ ડેરી દ્વારા 25 રૂપિયા લિટર છાશ વહેંચવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના સંકલ્પ રેસ્ટોરન્ટનું એક બીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં છાશના એક ગ્લાસનો ભાવ 200 રૂપિયા લખેલો હોવાને કારણે ગુજરાતના સોશિયલ મીડિયામાં […]

Continue Reading

જાણો દૈનિક જાગરણ સમાચારપત્રમાં છપાયેલી ‘एक मुहल्ला, एक बकरा’ જાહેરાતનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દૈનિક જાગરણ સમચારપત્રમાં છપાયેલી એખ જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દૈનિક જાગરણ સમચારપત્રમાં એવી જાહેરાત છાપવામાં આવી છે જેમાં એવું લખેલું છે કે, ‘एक मुहल्ला, एक बकरा’ આ એક નવી પહેલ બકરી ઈદ પર દૈનિક જાગરણ દ્વારા કરવામાં આવી છે. પરંતુ […]

Continue Reading

જાણો પઠાણ ફિલ્મના પોસ્ટર સાથેના સુદર્શન ન્યૂઝના ચીફ એડિટર સુરેશ ચવ્હાણકેના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તેનો ઘણો બધો વિરોધ થયો હતો. ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર સુદર્શન ન્યૂઝના ચીફ એડિટર સુરેશ ચવ્હાણકેનો પઠાણ ફિલ્મના પોસ્ટર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પઠાણ ફિલ્મનો વિરોધ કરનાર સુદર્શન ચેનલના માલિક સુરેશ […]

Continue Reading

શું ખરેખર પોલીસ દ્વારા થિયેટર બહાર પઠાણ ફિલ્મને સુરક્ષા પૂરી પાડી રહી છે…? જાણો શું છે સત્ય…

વાસ્તવિક ફોટો એડિટ કરવામાં આવ્યો હતો. આ જૂની તસવીર છે જ્યારે પદ્માવત ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન પોલીસ થિયેટરની સુરક્ષા કરી રહી હતી. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદોમાં છે. ફિલ્મના એક ગીતમાં દીપિકાના ભગવા કલરના ડ્રેસને લઈને વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયા પર #BoycottPathan ટ્રેન્ડ કરી રહ્યું છે જ્યાં લોકો આ મુદ્દે પોતાનો […]

Continue Reading

શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલ ગયા હતા…? જાણો શું છે સત્ય….

આ માહિતી તદ્દન ખોટી છે. આ ફોટો એડિટેડ છે. મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલમાં ગયા નથી. થોડા દિવસ પહેલા ક્રિકેટર ઋષભ પંતનો મોટો અકસ્માત થયો હતો. જે બાદ તેની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. અભિનેતાઓ, ક્રિકેટરો અને લોકોએ સોશિયલ મીડિયા પર ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતા અનિલ કુમાર અને […]

Continue Reading

જાણો શરાબ અને નોનવેજ ખાઈ રહેલા રાહુલ ગાંધીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શરાબ સાથે નોનવેજ આરોગી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી શરાબ સાથે નોનવેજ ખાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા […]

Continue Reading

જાણો આદિવાસી પહેરવેશ સાથેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી ડ્રેસ પહેરેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ડ્રેસ પહેર્યો છે એ 35 ડોલરમાં ઓનલાઈન વેચાઈ રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલ્પેશ ઠાકોરને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભાજપે 156 સીટ પર વિજય મેળવ્યો છે અને 12 ડિસેમ્બરે ગુજરાતના નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ગાંધીનગર ખાતે શપથવિધિ યોજાવાની છે. ત્યારે આ બધાની વચ્ચે News24 ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર ABP ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળે છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે એબીપી ન્યૂઝ ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં પહેલા ચરણના મતદાનમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળી […]

Continue Reading

જાણો સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હોવાના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉમાં કેજરીવાલના […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ પર કરવામાં આવેલા નિવેદન અંગેની પોસ્ટનો સમાચાર ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે […]

Continue Reading

Fake News: ABP અસ્મિતાનો વધુ એક એડિટેડ સ્ક્રિનશોટ વાયરલ… જાણો શું છે સત્ય….

ABP અસ્મિતાના ઘણા સ્ક્રિનશોટ આ પહેલા પણ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યા હતા. અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દેશભરમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં પણ એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની એક ન્યુઝ પ્લેટ છે. જે ન્યુઝપ્લેટમાં […]

Continue Reading

શું ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 125 સીટો જીતશે…? જાણો આ તસવીરનું સત્ય…

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ દ્વારા એવો કોઈ સર્વે કરાયો નથી જેમાં આમ આદમી પાર્ટીને 125 સીટો મળી હોય. આવતા મહિને 1 ડિસેમ્બરથી ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે તમામ ન્યૂઝ ચેનલો આ દરમિયાન અલગ-અલગ સર્વે કરી રહી છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો […]

Continue Reading

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની ફેસબુક પોસ્ટનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટનો એખ ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોપાલ ઈટાલિયાએ એવું કહ્યું […]

Continue Reading

રાજકોટના ખાસ ખબર દૈનિકપત્રનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કેટલાક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને જાહેરસભાને પણ સંબોધિત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જનસભાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ચાલુ થતાં જ લોકોએ […]

Continue Reading

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉલટુ ધનુષ પકડ્યું હોવાનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દશેરાના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉલટુ ધનુષ પકડ્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર વિમાનમાં બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ હતી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં મુસાફરી કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા…? જાણો શું છે સત્ય….

ગયા અઠવાડિયામાં રાજસ્થાન ખાતે રાજીવ ગાંધી ગ્રામીણ ઓલંપિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા. પરંતુ […]

Continue Reading

Fake Check: પીએમ મોદી કેમેરાની લેન્સની કેપ હટાવ્યા વગર ફોટો ક્લિક કરતા નથી… જાણો શું છે સત્ય….

મૂળ તસવીરમાં પીએમ મોદી કેમેરા લેન્સ કેપ વગર ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર સમગ્ર દેશમાંથી લોકોએ સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે કેટલાક યુઝર દ્વારા ભ્રામક દાવા સાથે પીએમ મોદીની એક ફોટો શેર કરી હતી. ફોટોમાં પીએમ મોદી કેનન કેમેરાથી તેની […]

Continue Reading

અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે […]

Continue Reading

આમ આદમી પાર્ટીને લઈ વધુ એક એડિટેડ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ…  જાણો શું છે સત્ય….

આ ફોટો ગુજરાતની જેલની નહિં પરંતુ દિલ્હીની તિહાર જેલનો છે. આ ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં આ પ્રકારે દિવાલ પર કઈ લખવામાં આવ્યુ નથી. ડિજિટલ રીતે જેલની દિવાલ પર એક મોકો કેજરીવાલને આમ આદમી પાર્ટી લખવામાં આવ્યુ છે. હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જેલની બહાર બે પોલીસ અધિકારી જોવા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાબા હાથે સલામી આપી હોવાના ફોટોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુરત શહેર ખાતે લગાવવામાં આવેલા હોર્ડિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાબા હાથે સલામી આપી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

વધુ એક એડિટેડ ફોટો વાયરલ થયો જેમાં અરવિંદ કેજરીવાલ નશો કરતા દેખાડવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. બીયર અને ગ્લાસ પાછળ થી ઉમેરવામાં આવ્યા છે. દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં જોર વધી રહ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ સાચી-ખોટી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે તુઘલકાબાદના સુલભ શૌચાલયમાં નવા લોટા મૂકવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં પાણીના નવા લોટા મૂકવા અંગે અભિનંદન આપતા અરવિંદ કેજરીવાલના નિવેદન સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીનો G7 સમિટનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જર્મનીમાં G7 સમિટમાં હાજરી આપી હતી, ત્યા તેમણે જૂદા-જૂદા દેશના વડાઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા. ત્યારે બે ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક ફોટોમાં મધ્ય પ્રધાનમંત્રી ઉભેલા જોવા મળે છે અને અન્ય ફોટોમાં છેલ્લે ઉભેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી […]

Continue Reading

શું ખરેખર શિવસેનાના નેતા સંજય રાઉત કેમેરાની સામે રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

પાર્ટીમાં રાજકીય કટોકટી ઊંડી થતાં શિવસેનાના કેટલાક કાર્યકરો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાર્ટીના બળવાખોરો સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંધે શિવસેનાના શાસન માટે એકબીજા સાથે સત્તા સંઘર્ષમાં વ્યસ્ત છે.  આ વચ્ચે, શિવસેનાના નેતા સંજય રાઉતનો એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના ચહેરા પર ભ્રમર સાથે દર્શાવતો એક […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યુ છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ તેમજ અન્ય વિવિધ માધ્યમોથી લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ નેતાનો હાથમાં બેનર પકડલો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે બેનરમાં લખેલુ છે કે, “દારૂબંધી દૂર કરો આંદોલન આમ આદમી […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરના મીટિંગ રૂમમાં જવાહરલાલ નેહરુની તસવીર હતી…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાનના યુરોપ પ્રવાસની એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ કરવામાં આવી રહી છે. તેમાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝો સાથે બેઠેલા જોઈ શકો છો. તેમની પાછળની દિવાલ પર પંડિત જવાહરલાલ નેહરુની તસવીર પણ દેખાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર […]

Continue Reading

હિમાચલને લઈ અરવિંદ કેજરીવાલનું હોર્ડિગ એડિટેડ છે… જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલના હોર્ડિગ સાથેનો ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેજરીવાલના ફોટો સાથે લખવામાં આવ્યુ છે કે, “अगर केन्द्र सरकार हमें फंड दे तो हिमाचल की माताओं-बहनों को मिलेगा 1000 रुपये प्रतिमाह” આ પોસ્ટરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા હવે હિમાચલની જનતાને લોભાવવા માટે હોર્ડિગમાં જાહેરાત […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની પાર્ટી કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીના નેતા દ્વારા આ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના બે કદાવર નેતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દ્વારા ગુજરાતના અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.  જે પૃષ્ટભૂમિ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીનું બેનર ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાતના મદાવાદમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પ્રધાનમંત્રીનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની કાર માંથી બહારના ભાગે એક આમ આદમી પાર્ટીનું હોર્ડિગ વાંચી શકાય છે. આ ફોટોને શેર કરીને […]

Continue Reading

ભાજપના કાર્યકર્તાના હાથમાં રહેલા બેનરમાં એડિટીંગ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં બેનર લઈને ઉભેલા ભાજપના કાર્યકર્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના હાથમાં રહેલા બેનરમાં “અમારા મંત્રીશ્રીને દિલ્હી સુધી આંટો મરાવવા બદલ અનંતભાઈનો આભાર” એવું લખેલું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના કાર્યકર્તા હાથમાં રહેલા બેનરમાં “અમારા મંત્રીશ્રીને દિલ્હી સુધી આંટો મરાવવા બદલ અનંતભાઈનો […]

Continue Reading

શું ખરેખર ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ દારૂની દુકાન બહાર બેઠેલા છે…? જાણો શું છે સત્ય….

પંજાબ વિધાનસભાની ચૂંટણી આગામી મહિનામાં યોજવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પંજાબ આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ભગવંત માનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેની પાછળ દારૂની દુકાન નું બોર્ડ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

શું ખરેખર RSS ચીફ મોહનભાગવત સાથે AIMIMના ચીફે મિટિંગ કરી…? જાણો શું છે સત્ય….

AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવત સાથેની મુલાકાતની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RSS ચીફ અને AIMIM પ્રમુખ વચ્ચે મિટિંગ થઈ હતી તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા તેમને જનોઈ પહેરી હોવાનું જણાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

યુપીમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયાનું વાતાવરણ પણ ગરમ છે. તમામ પક્ષો દ્વારા એક બીજાને ટાર્ગેટ કરી અને પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં રાહુલ ગાંધીનો એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા તેઓ બ્રાહ્મણ હોવાનું પ્રુફ આપવામાં આવ્યુ અને તેમણે […]

Continue Reading

શરદ પવાર અને મમતા બેનર્જીના ફોટોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

થોડો સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. તે સમયે તેમણે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, નરેન્દ્ર મોદીનો ફોટો છે અને લખેલુ છે કે, “कहो दिल से 2024 में भी मोदी फिर से” આ […]

Continue Reading

શું ખરેખર સામના દ્વારા તેમના માસ્ક હેડમાં ફેરફાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિવસેના મુખ્યપત્રક અખ્બાર સામનાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સામનાનો ઓરેન્જ અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો અને લીલા અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો જોવા મળે છે.  ઓરેન્જ અક્ષરથી લખેલા સામનાના મુખપત્રમાં લખેલુ જોવા મળે છે. “ज्वलंत हिंदुत्वाचा पुरस्कार करणारे एकमेव मराठी […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા ઈટલી પ્રવાસ દરમિયાન ટેક્ષીમાં મુસાફરી કરવી પડી…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જી-20 સમિટમાં ભાગ લેવા ઈટલીમાં છે. 30 ઓક્ટોબરના તેમણે પોપ ફ્રાન્સિસના વેટિકન સિટીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. દરમિયાન નરેન્દ્ર મોદીની એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી કાળા રંગના વાહન સાથે દેખાય છે જેના પર દેખીતી રીતે ‘ટેક્સી’નો લોગો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેવાની જીદ કરવા બદલ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. તેથી તેઓ હાલમાં ચર્ચામાં છે. આ પૃષ્ઠભૂમિમાં, તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળી હટાવતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

આજતક સમાચાર ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજતક સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આજતક ચેનલની એંકર શ્વેતાસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે આજતક પર પ્રસારિત થતા કાર્યક્રમ ખબરદારની એક પ્રોમો પ્લેટ બનાવવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘पीएम मोदी ने दिलाया पहला ओलंपिक पदक’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading