સેનામાં ભર્તીને લઈ ભ્રામક દાવા સાથેનો મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક ઝી ન્યુઝની ન્યુઝ પ્લેટનો સ્કિન શોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ‘ઝી ન્યૂઝ’ના લોગો સાથેના આ સ્ક્રીનશોટમાં લખ્યું છે, ‘सेना भर्ती 2022 नया नियम उम्र में 2 साल की छूट आर्मी जीडी‘. ઉપરાંત, નીચે એક પટ્ટીમાં લખવામાં આવ્યુ છે કે, ‘ देश भर के लाखों युवाओं की मेहनत रंग […]

Continue Reading

શું ખરેખર એક મહિના પહેલા ચીનના સૈનિકો સાથે થયેલી લડાઈના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Rajkot Right Now નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચીનની અવળચંડાઈ ભારત-ચીન વચ્ચે LAC પર હાલ ભારે તનાવ ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય વીર સૈનિકો ચીનની સેના સામે હાથોહાથનું યુદ્ધ લડી રહ્યા છે. એક એક ઇંચ જમીન માટે ભારતીય સૈનિક ચીનાઓ સાથે લડી રહ્યો છે ત્યારે ગત […]

Continue Reading

શું ખરેખર 15 જૂન બાદ ફરી સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવશે….? જાણો શું છે સત્ય…

Jignesh Savaj Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ઝી ન્યુઝના સ્ક્રિન શોટ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “15 જૂન બાદ ફરી […]

Continue Reading

શું ખરેખર સાંસદોના ભથામાં પહેલા 50 ટકા વધારો કરવામાં આવ્યો પછી 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો…?જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પહેલા 50% વધાર્યું, પછી 30%નો કાપ મુક્યો..જનતા ને ” ચ ” બનાવ્યા મોદીએ, બોવ વોટ આપ્યા બરાબર જ છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

વર્ષ 2018ની ઘટનાને દિલ્હી ચૂંટણીના પરિણામ બાદની જણાવી ફેલાવવામાં આવી રહ્યી…

Lalit Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શાબાશ દીલ્હી ચૂટણી ના પરીણામ ની અસર ચાલુ. હજી તક છે. સુધરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 57 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર 35000નો મેમો ફાટતા ગુસ્સે થયેલા યુવાને તેની કારને આગ ચાંપી દીધી..? જાણો શું છે સત્ય…

Siddik Patel sp નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “35000 હજાર નો મેમો ફાટતા યુવકે પોતાની ગાડી ને રોડ પર જ આગ લગાવિ દીધી પત્ની અને બચ્ચાને રોડ પર બેસાડી હાથ માં બંદુક લઈ રોડ પર પોલિસ ની સામે ઊભો રહી ગયો અને સરકાર ની પોલ ખોલવા […]

Continue Reading

શું ખરેખર હાલમાં રાજસ્થાનમાં અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય…..

Indian YOUTH POWER નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अभी अभी *आबूरोड* मोहनपुर मोड़ NH133 पर खतरनाक एक्सीडेंट जिसमें 22 लोगों की मौत हो गई है और करीब 10 घायल हो गए हैं तो इसलिए आपसे विनम्र निवेदन है कि इस पोस्ट को ज्यादा से ज्यादा शेयर […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનનો આબુરોડ આ પ્રકારે તુટી ગયો છે..? જાણો શું છે સત્ય….

GJ news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારે વરસાદના પગલે વિચિત્ર ઘટના…! ઘટનાસ્થળે તંત્ર દોડી આવ્યું, આબુરોડના થયા ફાંટા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર કોઈ ધારાસભ્ય દ્વારા હાલમાં આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

ગુજરાતનો વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘લો બોલો, ખાતો નથી ને ખાવા દેતો નથી બધું એકલો જ ગળી જાઉં છું તેવું કામ કાજ લાગે છે, હવે સચ્ચાઈ તો ધાબે ચડી ને પણ પોકર્શે જ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 222 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ગોધરાકાંડના માસ્ટર માઈન્ડને ફાંસીની સજા સંભળાવવામાં આવી….? જાણો શું છે સત્ય…

Vikash Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ब्रेकिंग – ? गोधरा कांड का मास्टरमाइंड फारुख भांण जो गुजरात का कांग्रेस नेता था, कोर्ट ने फांसी की सजा सुनाई है, #रामराज्य’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 419 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર આ વર્ષે મુંબઈમાં 264 કરોડના ગણપતિ સ્થાપના કરવામાં આવી…….? જાણો શું છે સત્ય…..

Dhanesh Vanzara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ માં 264 કરોડ ના ગણપતિ દાદા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર તેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર RBIના તમામ ઓફિસરોની રજાઓ રદ કરી નાખવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Nitesh M Vanani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘RBI ના તમામ ઓફિસરોની રજા તાત્કાલિક ધોરણે રદ કરાઇ. કુછ બડા હોને વાલા હે.પણ વાંધો નહિ આ વખતે.હાથ વગુ કાય હોય તો ઉપાદી ને?’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર દેશમાં પ્રેટ્રોલ-ડિઝલના ભાવમાં આજથી વધારો થયો….?જાણો શું છે સત્ય…..

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આજથી પેટ્રોલમાં 2.50 અને ડીઝલમાં 1રૂપીયાનો વધારો..! આજે એક ભાઈ કહેતાં હતાં કે અર્થતંત્ર સુધારવા મોદીજી કંઈક મોટું કરવાના છે.’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading