Altered: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામથી વાયરલ આ ફોટો એડિટેડ છે. જાણો શું છે સત્ય…

ઓરિજનલ ફોટો સાથે ડિજીટલી છેડછાડ કરી સ્મૃતિ ઈરાનીની ફેસ એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં યુવાન સ્મૃતિ ઈરાની બેલી ડાન્સના પોશાકમાં સજ્જ છે અને એક પુરૂષ સંભવત તેણીને ટચ-અપ […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ તેમના એફિટેવીડમાં તે આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાનું જણાવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

સ્મૃતિ ઈરાનીએ તેમના તમામ એફિટેવીડમાં જણાવ્યુ છે કે તેણે બી.કોમના પહેલા વર્ષ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાની વાત તદ્દન ખોટી છે. આગામી વર્ષમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઇ દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા દુર્ગા માતાનું અપમાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

આ વિડિયો વર્ષ 2016નો છે, જ્યારે તત્કાલિન HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જેએનયુ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષી સભ્યોના સવાલોના જવાબ આપ્યા હતા. નવરાત્રિ દરમિયાન હિન્દુઓ દ્વારા દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સ્મૃતિ ઈરાની દ્વારા દેવી દુર્ગા અને મહિષાસુર વિશે સંસદમાં આપવામાં આવેલુ નિવેદન નવરાત્રિ દરમિયાન વાયરલ થાય છે. […]

Continue Reading

સ્મૃતિ ઈરાનીએ એવું નથી કહ્યું કે પીએમ મોદીએ પેટ્રોલના ભાવ વધારીને ગરીબોની મદદ કરી… જાણો શું છે સત્ય….

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કહી રહી છે કે આપણા વડાપ્રધાને પેટ્રોલના ભાવ વધારીને ગરીબોને ટેકો આપ્યો છે અને અમીરો સામે માસ્ટર સ્ટ્રોક બનાવ્યો છે. સમૃદ્ધ ડ્રાઇવ કાર અમે હજુ પણ ગરીબ લોકોના પગ સુરક્ષિત રાખ્યા છે, જેથી તેઓ તેમની ગાડી અને તેમની રિક્ષા ચલાવી શકે. […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકવામાં આવ્યો હોવાનો વીડિયો તાજેતરનો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ગણા બધા ખોટા સમાચારો અને માહિતી વાયરલ થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને લોકો દ્વારા રોકવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપની નેતા […]

Continue Reading

ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્મૃતિ ઈરાની લેપટોપ લઈને બેઠા છે જેમાં રાહુલ ગાંધી દેખાઈ રહ્યા છે તેમજ બાજુમાં પડેલા ગ્લાસમાં માદક દ્રવ્ય જેવું પ્રવાહી નજરે પડી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ચિન્મયાનંદને પ્રણામ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bhavik Amin ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો..મારી પોસ્ટ ગપગોળા નથી હોતી…જૂવો બળાત્કારના મામલે સંસદમાં ઉછળતી સ્મૃતિ ઇરાની સંસદ બહાર બળાત્કારી ચિન્મયાનંદ સાથે શું કરી રહી છે?. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સંસદની બહાર સ્મૃતિ […]

Continue Reading

શું ખરેખર હાલની મોદીની રેલી બાદના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ દ્રશ્ય #કચરા_શેઠ મોદી ની કાલ ની ચૂંટણી રેલીનું છે….!! હવે શેયર કરી મોદી સુધી પહોંચાડો કે આ કચરો તો વિણો?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 17 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ઓફિસ સણગારવા માટે રૂ.1.16 કરોડનો ખર્ચ કર્યો….? જાણો શું છે સત્ય…..

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “स्मृति ईरानी ने ऑफिस सजाने पर खर्चे 1.16 करोड़, बिजेंदर सिंह ने 70 लाख में बनवाई फर्श और छत” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ પૈસા આપી વોટ ખરીદ્યા…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક પેજ દ્વારા 3 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, स्मृति ईरानी अमेठी में सरपंच को देती हुई पकड़ी गई पकड़े जाने पर मचा भारी हंगामा ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 31 […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે, જો મોદી હારશે તો હું આત્મહત્યા કરી લઈશ…! જાણો શું છે સત્ય…

Gaurang Solanki નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આટલો બધો પ્રેમ… ?????? સાચી વાત હશે. જ્યારે આ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે, જો પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. આ પોસ્ટને લગભગ 29 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading