Election: કન્નૌજમાં જાહેર સભા દરમિયાન અખિલેશ યાદવ પર ચપ્પલ ફેંકાયા ન હતા, ખોટા અને ખોટા દાવા સાથે વીડિયો થયો વાયરલ…

અખિલેશ યાદવ પર ફૂલોની માળા ફેંકવામાં આવી હતી, જેમણે હવે જૂતા અને ચપ્પલ ફેંક્યા હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સપા પ્રમુખ અખિલેશ યાદવની રેલી દેખાઈ રહી છે. આ વખતે અખિલેશ કન્નૌજ લોકસભા સીટ પરથી નસીબ અજમાવી રહ્યા છે. જેમાં તેમના દ્વારા તાજેતરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

શું ખરેખર આઝમ ખાને જેલમાંથી છૂટ્યા પછી કહ્યું હતું કે રામ અને કૃષ્ણ તેમના મૂર્તિ છે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં 27 મહિનાથી બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન 20 મેના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. આ સંદર્ભમાં તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “યોગીજી મુગલ અમારા આદર્શ નથી, અમારા આદર્શ રામ છે, કૃષ્ણજી પણ છે.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા સપા કાર્યકર સળગી ગયો…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર ફરી બહુમતી સાથે સત્તા પર પરત આવી હતી. દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર દ્વારા પોતાના શરીર પર આગ લગાડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમાજવાદી પાર્ટીના કાર્યકર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા તેને આગ લાગી […]

Continue Reading

જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વૈશાલી યાદવ નામની વિદ્યાર્થીનીના વાયરલ વીડિયો બાદના દાવાનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુક્રેન ખાતે મેડિકલ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરી રહેલી વૈશાલી યાદવ નામની વિદ્યાર્થીનીનો ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથેના લખાણમાં એવો દાવો […]

Continue Reading

શું અખિલેશ યાદવે કહ્યું – “જે લોકો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવા માંગે છે, તેઓએ સપાને મત આપવો જોઈએ..?”

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઔરૈયામાં જાહેર સભા કરી. તે જાહેર સભાની ટૂંકી વિડિયો ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશે કાયદો પોતાના હાથમાં લેનારાઓને સપાને સમર્થન આપવાની વાત કરી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા અખિલેશ યાદવના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટનો એક સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “मै उत्तर प्रदेश की सन्मानित जनता से अपील करना चाहता हुं कि आप प्रदेश की तरक्की व विकास के लिए श्री अखिलेश यादव जी व उनकी पार्टी के गठबंधन को भारी मतों से विजयी बनायें क्योंकि पिछले […]

Continue Reading

મોહમ્મદ આદિલ ચૌધરીના નામે SP નેતા વિપિન મનોથિયા વાલ્મિકીને મારતો વીડિયો વાયરલ…

10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. તે દિવસે ઇન્ટરનેટ પર એક વિડિયો ફરતો થયો હતો. તેમાં એક માણસને લોકો દ્વારા મારવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દક્ષિણ મેરઠના સપા ઉમેદવાર મોહમ્મદ આદિલ ચૌધરી હિન્દુઓને ધમકાવી રહ્યા હતા અને હિન્દુઓએ તેમને માર માર્યો […]

Continue Reading

સમાજવાદી પાર્ટીના નેતા રાજા ચતુર્વેદીને માર મારતો વિડિયો કમાલ અખ્તરના નામે વાયરલ…

થોડા દિવસો પહેલા સમાજવાદી પાર્ટીના નેતા કમાલ અખ્તરે પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશની પોલીસ અને પ્રશાસન માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. આ નિવેદનને લિંક કરતો એક વિડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલાક પોલીસકર્મી ઓને એક માણસને મારતા જોઈ શકાય છે. આ વિડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાં “જે […]

Continue Reading

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવના નિધનની ખોટી માહિતી વાયરલ..જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના નિધનની માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading