જાણો એક હજાર રુપિયાની નવી નોટના વાયરલ વીડિયો અને ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા 2000 રુપિયાની નોટ સપ્ટેમ્બર માસ સુધી લીગલ ટેન્ડરમાં રહેવા અંગેની માહિતી આપવામાં આવી ત્યાર બાદ 1000 રુપિયાની નવી નોટના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 1000 રુપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી છે આ તેનો વીડિયો છે. […]

Continue Reading

જાણો ટાયરમાંથી મળેલી 2000 ની નોટોના બંડલના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટાયરમાંથી મળેલી 2000 ની નોટોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RBI દ્વારા 2000 ની નોટો સપ્ટેમ્બર માસ પછી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ ટાયરમાંથી મળી આવેલી 2000 ની નોટોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો 2000 ની નોટ બંધ થવા અંગેની વાયરલ માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 2000 ની નોટ બંધ થાવા અંગેની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 2000 રુપિયાની નોટ તાત્કાલિક ધોરણે ચલણમાંથી બંધ કરી દેવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, RBI દ્વારા સ્પષ્ટતા […]

Continue Reading

Fake News: શું ખરેખર સ્ટારના નિશાન વાળી 500 રૂપિયાની નોટ નકલી છે.? જાણો શું છે સત્ય…

RBIએ નવી ચલણી નોટોમાં ‘સ્ટાર’ (‘*’) ચિહ્ન રજૂ કર્યું છે. ડિસેમ્બર 2016માં પ્રથમ વખત 500/-ની નોટમાં તેમજ 10, 20, 50 અને 100ના મૂલ્યની નોટ પર આ ‘સ્ટાર’ બેન્કનોટ 2006થી પહેલેથી જ ચલણમાં છે. 500 રૂપિયાના મૂલ્યની બેન્કનોટ જેમાં ‘સ્ટાર’ ચિહ્ન હોય તે લિગલ ટેન્ડરમાં છે. 500 રૂપિયાની ચલણી નોટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

દર શનિવારે બેંક બંધ રહેવાને લઈ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી… જાણો શું છે સત્ય….

IBA દ્વારા આ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હજુ આ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે.  આજના ડિજિટલ સમયમાં, ઘણા લોકો તેમની બેંકિંગ ઓનલાઈન કરવાનું પસંદ કરે છે જ્યારે બેંકો દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી રહે છે. જો કે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વાયરલ […]

Continue Reading

જાણો 2000 ની નોટ બંધ થવા અંગેની માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 2000 ની નોટ બંધ થવા અંગેની માહિતી વાયરલ થઈ રહી છે. આ મહીતીમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 2000 રુપિયાની નોટો હવે બંધ થઈ જશે.પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હાવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. લોકોને […]

Continue Reading

ઓનલાઈન વોલેટ પરનો આ વિડિયો સંદેશ RBI ગવર્નર દ્વારા જારી કરવામાં આવ્યો નથી..

આરબીઆઈના સત્તાવાર પ્રવક્તાએ અમને પુષ્ટિ આપી કે વાયરલ વિડિયો એડિટ કરવામાં આવ્યો છે અને આ આરબીઆઈ ગવર્નરનો અવાજ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસનો કથિત રૂપે એક વિડિયો જે મોબાઈલ પેમેન્ટ યુઝર્સને એપ્લિકેશન અને પેમેન્ટની છેતરપિંડી વિશે ચેતવણી આપતા બતાવે છે ડે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ […]

Continue Reading

ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટો અંગે કોઈ વિચારણા નથી. : RBI

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં આરબીઆઈના હવાલાથી માહિતી શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો ફોટો મુકવા અંગે વિચારણા કરી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર રઘુરામ રાજનને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમૂણંક કરાયા…? જાણો શું છે સત્ય….

આરબીઆઈના ભૂતપૂર્વ ગર્વનર અને પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેનાર રઘુરામ રાજનને લઈ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રઘુરામ રાજનની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમણૂંક કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર RBI દ્વારા 5, 10, 100 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI દ્વારા 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 5, 10, 100 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ થવાની વાત […]

Continue Reading

શું ખરેખર કેસીસી લોનના વ્યાજમાં સરકાર દ્વારા 5% નો વધારો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય…

છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં સાચા ખોટા સમાચારો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂતોને મળતી કિસાન ક્રેડિટ કાર્ડ લોનના વ્યાજ પર સરકાર દ્વારા 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. […]

Continue Reading

શું ખરેખર બેંક દ્વારા તમામ સર્વિસ પર હવે ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં બેંક વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યુ છે કે, બેંક દ્વારા તેમની તમામ સર્વિસ પર ચાર્જ વસૂલવામાં આવશે, આ પોસ્ટ સાથે મુખ્ય દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેંક દ્વારા હવે એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે, 20 જાન્યુઆરીથી તમામ કેસ ડિપોઝિટ સહિતની […]

Continue Reading

શું ખરેખર ભારતમાં નવી કરન્સી લોન્ચ કરવામાં આવી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રૂપિયાના બંડલ, તેમજ 20 રૂપિયાનો, 100 રૂપિયાનો, 150 રૂપિયાના સિક્કા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટમાં જે કરન્સી શેર કરવામાં આવી તે હાલમાં ભારતમાં લોંચ કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર ATM માંથી 2000 રૂપિયાની નોટ નિકળવાની બંધ થઈ જશે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ મેસેજને લઈ અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મેસેજ અને આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે એટીએમ માંથી રૂપિયા 2000ની નોટ નહિં નીકળે, રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટ હાલમાં નથી […]

Continue Reading

શું ખરેખર RBI દ્વારા 1000 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીના વોટ્સએપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “1000 rupees coin… recently launched by RBI… Pls Share to All !!! ” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RBI દ્વારા 1000 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો. પાઠક દ્વારા અમને આ માહિતી સાચી છે કે […]

Continue Reading

શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા…? જાણો શું છે સત્ય…

Vasant Dagara નામના ફેસબુક યુઝર દ્વારા અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર તારીખ 1 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 744 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 106 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 1100થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર રૂપિયા 2000ની નોટ બંધ થવાની છે…? જાણો શું છે સત્ય…

With Congress Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જનતા નવરી થાય તો મોંઘવારી, મંદી, NRC, CAB નો વિરોધ કરે ને, આ લાઇનમાં ઉભા રહેવા વોટ આપ્યા? શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર બેંકો દ્વારા નવા ચાર્જ લાગુ કરવામાં આવશે..? જાણો શું છે સત્ય..?

Manish Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New rate chart for normal banking services” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ, તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર RBI 2000 ની નોટ બંધ કરશે અને 31 ડિસેમ્બરના નવી 1000 ની નોટો બહાર પાડશે?

Umakant Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Central Reserve Bankof India. Releasing new Rs.1000/- notes on 1st January 2020. Reserve Bank taking back all the Rs.2000/- notes. You can only exchange Rs.50,000/- So kindly start changing your 2000/- notes immediately. After 31st december 2019 you cannot […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રૂપિયા જમા કરવતી વખતે પાનકાર્ડ સાથે નહિં હોય તો દંડ થશે..? જાણો શું છે સત્ય..

Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંકમા પૈસા ભરતી વખતે પાનકાર્ડ સાથે નય  હોયતો 10 હજાર નો દંડ નવો ફતવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 146 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ખરેખર સીટી બેંક ઓફ મુંબઈ નામની કોઈ બેંક છે અને તેનું ઉઠમણું થઈ ગયુ છે..? જાણો શું છે સત્ય…

Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાહેબ શેખને મળવા ગયા છે કે દેશ ને વેચવા કંઈ સમજાતું નથી વધુ એક બેંકનું ઉઠમણું City bank of mumbai” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમને પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર 1000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

Vinod Raval નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 1000 ની નોટ દિવાળી ની બોનશ માટે આવી ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1000 રૂપિયાની નવી નોટ આવી ગઈ છે. આ પોસ્ટને 39 લોકો દ્વારા લાઈક […]

Continue Reading

શું ખરેખર 2000 ની નોટ બંધ થવાની છે…? જાણો શું છે સત્ય….

‎‎ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક પેજ દ્વારા 21 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાલોપ 2000 ની નોટ બંધ થાય સે.. Via-WA… બસ આ જ કરો.. જનતા ને કામ માં જ રાખજો નવરા થવા જ ન દેતા… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર HDFC બેંક દ્વારા આ પ્રકારે કોઈ સુચના જાહેર કરવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફોટો HDFC ના ગ્રાહક ખાસ જોઈ લે જુઓ એમાં લખેલ જ છે કે જો બેંક ડૂબી તો તમને તમારા જમા ખાતામાંથી ફક્ત 1 લાખ રૂપિયા જ મળશે. હવે HDFC બેંક વાળા તમે પણ તૈયારી કરી લો અને હું […]

Continue Reading

શું ખરેખર PMC બેંકના પાછળના દરવાજે થી ઓળખીતા લોકોને તેમની વસ્તુઓ આપી દેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય…

Jenish Koradiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જેવી રીતે નોટ બંધી પછી તેમના લાગતા વ્યક્તિઓના પૈસા બ્લેક વાઈટ થતા હતા એવી જ રીતે આજે પી એમ સી બેંક માં પણ તેમના લાગતા વળગતા ઓ પૈસા અને પોતાની જ્વેલરી લઈ પાછલા બારણે થી નીકળી રહ્યા છે પણ […]

Continue Reading

શું ખરેખર 27 સપ્ટેમ્બર થી એક અઠવાળિયું બેંક બંધ રહેશે…? જાણો શું છે સત્ય…

Gujju bablo નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “26 અને 27 સપ્ટેમ્બર – બેંક હડતાલની ઘોષણા, 28 સપ્ટેમ્બર 4 થી શનિવાર છે, * 29 મી રવિવાર છે, 30 મી અર્ધવાર્ષિક બંધ, પહેલો સ્ટાફ રજા પર રહેશે, 2 ઓક્ટોબર ગાંધી જયંતીની રજા, તેથી 25 મી સપ્ટેમ્બર પછી આગામી […]

Continue Reading

શું ખરેખર ભારતીય ચલણ માંથી રૂપિયા 2000ની નોટ બંધ થઈ જશે….? જાણો શું છે સત્ય….

P.D. Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘2000 ની નૌટૌ હૌય તૌ નીકાલ કરી નાખજૌ?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર રઘુરામ રાજનને બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા…? જાણો સત્ય…

Falguni Solanki ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, रघुराम राजन को ब्रिटेन केंद्रीय बैंक का गवर्नर बनाने पर बधाई । पढे लिखे को किसीके तलवे चाटने की जरुरत नहीं पडती??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 149 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…? જાણો સત્ય…

‎Khabarchhe  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RBIનો નવો નિયમઃ ATMમાં 3 કલાક સુધી કેશ ના હોય તો બેંકને દંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 3000 લોકોએ લાઈક કરી હતી. 89 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર એટીએમ પીન ઉલટો ટાઈપ કરવાથી પોલીસને થશે જાણ…? જાણો સત્ય

News48 નામના એક ફેસબુક પેજ દ્વારા 11 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ☺️?ફેસબુક ગ્રુપ માં શેર જરૂર કરજો અને ઉપર લાઈક બટન દેખાય ત્યાં ક્લિક કરી દેજો?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 9 લોકોએ લાઈક કરી હતી, એક વ્યક્તિએ આ પોસ્ટ પર પોતાનો […]

Continue Reading