પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાંનો કુવો ભારતમાં આવેલો છે શ્રીલંકામાં નહીં… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે સ્થળનું નામ VILLONDI TEERTHAM છે. જે શ્રીલંકામાં નહીં પરંતુ ભારત દેશના તામિલનાડુ રાજ્યમાં રામેશ્વરમમાં આવેલું છે. રામેશ્વર મંદિરથી માત્ર 7 કિમિની દૂરી પર આ સ્થળ આવેલું છે.  દરિયાની વચ્ચે આવેલા એક કુવા માંથી એક વ્યક્તિ દોરી વડે પાણી બહાર કાઢતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભાગવત ભણાવવા અંગે કોઈ આદેશ આપ્યો નથી. જાણો શું છે સત્ય….

રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. સમાચાર એજન્સી દ્વારા પ્રસારિત અહેવાલના ભ્રામક શિર્ષકને કારણે આ ખોટી માહિતી ફેલાઈ રહી છે. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિગ વાયરલ થઈ રહ્યુ છે. જે હેડલાઈન તરીકે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા આદેશ અંગેની વાત છે. આ ન્યુઝ પેપરને શેર કરીને સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

Fact Check: “જય શ્રી રામ” બોલનારને રાશિદ અલ્વીએ રાક્ષસ કહ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં કોંગ્રેસ નેતા રશિદ અલ્વીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેને  બીજેપી આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ 12 નવેમ્બર 2021ના એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “सलमान ख़ुर्शीद के बाद अब कांग्रेस के नेता राशिद अल्वी जय श्री राम कहने वालों को निशाचर (राक्षस) बता रहे हैं। राम भक्तों के प्रति […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભગવત ગીતા અભ્યાસ ક્રમમાં સામેલ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સમાંયતરે ધર્મને લઈ ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર રામાયણમાં જેનુ વર્ણન છે તે જટાયુનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પહાડ પર વિશાળકાયનું પક્ષી દેખાય રહ્યુ છે. તેમજ તેમની આસપાસ કેમેરા લઈ વિડિયો શૂટ કરી રહેલા લોકો પણ જોવા મળી રહ્યા છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે, આ વિડિયો રામાયણમાં જે જટાયુનું વર્ણન કરવામાં આવ્યુ છે, તે પક્ષીનો છે. […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા રામાયણની ટિકિટનું વિમોચન કરાયું….? જાણો શું છે સત્ય…

Harish Thakrar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે શ્રી નરેન્દ્ર મોદીને હાથે રામાયણ સ્ટેમ્પનું વિમોચન.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

Himesh Bhagat નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રામાયણ મા રાવણ નો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી નુ નિધન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રખ્યાત સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું. આ […]

Continue Reading

રામાયણમાં સુગ્રિવનો અભિનય કરનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીના મોતના નામે ગિરિરાજ શુક્લાનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય…

Hitesh Vala‎  નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes નામના ગ્રુપમાં એકપોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, “રામાયણના ‘સુગ્રીવ’નું થયુ નિધન, ‘રામ-લક્ષ્મણે’ જતાવ્યું દુ:ખ, અનેક લોકો થયા દુખી”. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading