Fact Check: આ ફોટો સુનિતા વિલિયમ્સે ISS પરથી નથી લીધી… જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી પછી, સોશિયલ મીડિયા પર તેમના સંબંધિત વિવિધ પોસ્ટ વાયરલ થઈ રહી છે. અમને પ્રયાગરાજમાં તાજેતરમાં યોજાયેલા મહાકુંભ મેળાનો એક ફોટો મળ્યો જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ISS માંથી સુનિતા વિલિયમ્સે લીધો હતો. વાયરલ ફોટો ત્રણ છબીઓનો કોલાજ છે, એક છબી સુનિતા વિલિયમ્સ દર્શાવે છે, […]

Continue Reading

જાણો પ્રયાગરાજ મહાકુંભના સમાપનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આતશબાજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભના સમાપનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આતશબાજીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્રયાગરાજના મહાકુંભના સમાપનનો નહીં પરંતુ વર્ષ […]

Continue Reading

જાણો મહાકુંભમાં નદીમાં રેઈનકોટ પહેરીને સ્નાન કરી રહેલા અનંત અંબાણીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીમાં સ્નાન કરી રહેલા અનંત અંબાણી અને તેની પત્ની રાધિકાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભમાં અનંત અંબાણીએ રેઈનકોટ પહેરીને સ્નાન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા અનંત […]

Continue Reading

મહાકુંભમાં જતા વૃદ્ધ ભક્ત પાસેથી ટીટીએ પૈસા છીનવ્યા ન હતા, વીડિયો જૂનો છે…. 

એક વૃદ્ધ મુસાફર પાસેથી બળજબરીથી પૈસા પડાવી લેતો રેલ્વે કર્મચારીનો આ વીડિયો 2019નો છે. આનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. મહાકુંભમાં સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે વારાણસી પહોંચેલા લાખો ભક્તો હવે પ્રયાગરાજ જવા માટે રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પર દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ […]

Continue Reading

જાણો મહાકુંભમાં ભાગ લેવા પહોંચેલા 154 વર્ષના સંતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ સંતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો 154 વર્ષના સંતનો છે જે મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે સંતનો વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શંખ વગાડવાનો જુનો વીડિયો મહાકુંભના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વારાણસીનો જૂનો વિડીયો છે, પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ લિંક નથી. મહાકુંભ મેળો 2025 સત્તાવાર રીતે 13 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે. આ મેળો દર 12 વર્ષે યોજાય છે અને લાખો યાત્રાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે જેઓ ગંગા, યમુના અને […]

Continue Reading

જાણો મહાકુંભમાં પધારેલા બિલ ગેટ્સના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિલ ગેટ્સ જેવા દેખાતા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા માટે બિલ ગેટ્સ કાશી વિશ્વનાથ મંદિરમાં જોવા મળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

ચીનનો વીડિયો મહાકુંભ મેળાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગથી કરતબો કરતા માણસનો આ વીડિયો પ્રયાગરાજ મહાકુંભનો નથી. વાયરલ વીડિયો ચીનના ‘ફાયર પોટ પર્ફોર્મન્સ’નો છે. જેને પ્રયાગરાજ મહાકુંભના નામે વાયરલ કરવામાં આવી રહ્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ રસ્તા પર આગ સાથે સ્ટંટ કરતો જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં રહ્યો છે કે, […]

Continue Reading

ક્રિસમસ પર મેન્સફિલ્ડમાં આયોજિત ડ્રોન શોના વીડિયોને કુંભ મેળાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો….

આ વીડિયો મેન્સફિલ્ડનો છે જ્યાં ક્રિસમસ પર ડ્રોન શોનું આયોજન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, આ કોઈ મહાકુંભનો વીડિયો નથી. યુપીના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહાકુંભમાં આવનારા ભક્તોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં આવતા સંતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. […]

Continue Reading

શું ખરેખર વર્ષ 2021 માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભમેળાના સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે કેટલાક સાધુઓનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો […]

Continue Reading

શું ખરેખર હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ગંગા સ્નાન કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલમાં એક તરફ દેશમાં કોરોનાની મહામારી તાલી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે. અને ત્યારે હરિદ્વારમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા […]

Continue Reading

શું ખરેખર હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરિમયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં સાધુઓ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે આ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કરતાની સાથે જાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરમિયાનના આ દ્રશ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને […]

Continue Reading

શું ખરેખર હાલમાં ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. તેમજ અમુક લોકો નદીમાં સ્નાન કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં કોરોના કાળ દરમિયાન ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો આ ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

પ્રયાગરાજમાં રંગવામાં આવેલી દિવાલના ફોટો અયોધ્યાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mahesh Bhai Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શ્રી રામ નગરી અયોધ્યા ની સજાવટ જયશ્રીરામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અયોધ્યામાં કરવામાં આવેલી સજાવટના છે. આ પોસ્ટને 59 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર અમુલના દૂધમાં પ્લાસ્ટીક નાખવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Shailesh Lunagariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમુલ દુધ પીતા પેલા સાત વાર વિચારજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 674 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 5700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર CABના સમર્થનમાં નાગાબાવાઓની રેલી નીકળી તેના દ્રશ્યો છે..?જાણો શું છે સત્ય…

Dashrath Singh Balawat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2019ના मोदी जी નામના ફેસબુક પેજ પર “ખાલી આ નાગા બાવાઓનો મગજ ફર્યો ને તો વિરોધ કરવા વારા એકય નહીં દેખાય CAB – CAA – NRC ના સમર્થન મા હવે આવ્યા નાગા બાવા અને સાધુઓ હવે વિરોધ કરવા વાળા આવો સામે.. હર હર મહાદેવ.ભારત માતા કી […]

Continue Reading