વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સને લગતી માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ઉદ્ધવ ઠાકરે દ્વારા વર્ષ 2022ના બજેટ પર નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા દેશની સંસદમાં વર્ષ 2022નું બજેટ રજૂ કર્યુ હતુ. જેને લઈ તમામ રાજકીય નેતાઓ દ્વારા ટિપ્પણી કરવામાં આવતી હોય છે. આ પૃષ્ઠભૂમિ પર સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.  જે વિડિયોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાણામંત્રી નિર્મલા સિતારમણ સીએનબીસી ટીવી 18ના એક કાર્યક્રમમાં જોવા મળે છે અને ઉદ્વવ […]

Continue Reading

શું ખરેખર હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે….? જાણો શું છે સત્ય….

હાલમાં નવા નાણાંકિય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં બિગ બ્રેકિંગ ટેગ હેઠળ નાણામંત્રાલયની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે,“હવેથી કોઈ પણ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે તેવું વિત્તમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યુ.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા દેખાય છે એ હાલના નાણાંમંત્રી નિર્મલા સીતારામન છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા નજરે પડી રહી છે એ હાલના નાણાંમંત્રી નિર્મલા સીતારામન છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં આવ્યું કે, “હું ડુંગળી-લસણ નથી ખાતી તેથી એની કિંમતને અને મારે કોઈ લેવાદેવા નથી”…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Satishsinh Thakor‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હુ ડુંગળી-લસણ નથી ખાતી એટલે એની કિંમત ને અને મારે કોઈ લેવાદેવા નથી : નિર્મલા સિતારમન (નાણામંત્રી). આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં […]

Continue Reading

શું ખરેખર ભારતીય ચલણ માંથી રૂપિયા 2000ની નોટ બંધ થઈ જશે….? જાણો શું છે સત્ય….

P.D. Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘2000 ની નૌટૌ હૌય તૌ નીકાલ કરી નાખજૌ?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2019 માં 35,000 કરોડ એલઈડી બલ્બ વેચાયાની આપી માહિતી…? જાણો સત્ય…

‎शैलेष धामेलिया‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019ના રોજ સુરત પાટીદાર ગ્રુપ નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ટીવીના ફોટોમાં સીએનબીસી આવાજ ચેનલમાં નાણામંત્રી નિર્મલા સીતારામણના ફોટો સાથે એવું લખેલું છે કે, 125 કરૉડ ÷ 35000 કરૉડ કરીયૅ તૉ એક નૅ 280 ભાગમા આવૅ .ધરમા એકજ મીટર હોઈ […]

Continue Reading