Fake Check: સાંઈ મંદિર ટ્રસ્ટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનો જાણો શું છે સમગ્ર મામલો…

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કુર્તા-પાયજામા અને કેપ પહેરેલા કેટલાક લોકો દાન પેટીમાંથી પૈસા કાઢીને બેગમાં નાખતા જોઈ શકાય છે. તે જ સમયે, બોરીઓમાં પૈસા જમા થયા પછી, કેટલાક બાળકો પણ આ નોટો ગણતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Fake News: શું ખરેખર સાંઈ બાબા મંદિર ટ્રસ્ટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો બાંગ્લાદેશના ઢાકામાં આવેલી પગ્લા મસ્જિદની દાનપેટીમાં આવેલી દાનની રકમનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, દાનપેટીમાંથી રૂપિયા કાઢી અને કોથડામાં ભરતા લોકોને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો શીરડી સાંઈબાબા ટ્રસ્ટમાં થતી […]

Continue Reading

જાણો ચીનમાં તોડી પાડવામાં આવેલી મસ્જિદના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર તોડી પાડવામાં આવેલી મસ્જિદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ચીનમાં તોડી પાડવામાં આવેલી મસ્જિદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તોડી પાડવામાં આવી રહેલી મસ્જિદનો જે […]

Continue Reading

શું ખરેખર તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો કરતાં વધુ દરો વસૂલ કરે છે.? જાણો શું છે સત્ય….

મસ્જિદો અથવા ચર્ચની તુલનામાં મંદિરો માટે કોઈ અલગ વીજળી દર નથી. તમામ ધર્મ સાથે સંકળાયેલા તમામ પૂજા સ્થાનો પાસેથી સમાન ટેરિફ વસૂલવામાં આવે છે. સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા […]

Continue Reading

જાણો મુંબઈ મીરા રોડ ખાતે બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈના મીરા રોડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

જાણો શીરડી સાંઈબાબાના મંદિરની આવકના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કોથળા ભરેલા પૈસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શીરડી સાંઈબાબાની મંદિર ખાતે થયેલી આવકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શીરડી […]

Continue Reading

કેરળમાં હિન્દુ યુવતીના લગ્ન કરાવી મુસ્લિમો દ્વારા 20 લાખ અને 20 તોલા સોનું નથી આપવામાં આવ્યુ…. જાણો શું છે સત્ય….

આ લગ્નનું આયોજન વર્ષ 2020ની છે, તેમજ આ યુવતીને મસ્જિદ ટ્રસ્ટ દ્વારા 2 લાખ રૂપિયા અને 10 તોલા સોનું આપવામાં આવ્યુ હતુ.  ધ કેરળ સ્ટોરી ફિલ્મ હાલમાં રિલિઝ થયુ છે. જેને લઈ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે એક હિંદુ રિવાજ થી થતા લગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે […]

Continue Reading

તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો અને ચર્ચો કરતાં વધુ દરો વસૂલતુ નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા પૈસા લેવામાં આવે છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળીદર ચર્ચ અને મસ્જિદોથી […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકારે મસ્જિદ અને મદરેસા માટે નવી સૂચના બહાર પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે મસ્જિદ અને મદરેસાને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, IPC કલમ 427 તેમજ 2/3 લોક સંપત્તિ અધિનિયમ 1985 અનુસાર મસ્જિદ અને મદરેસા વિરુદ્ધ દુર્વ્યવહાર કરવા બદલ કે તેની સંપત્તિને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉજ્જૈનનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા ધ્વજ સાથે નીકળેલી એક રેલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉજ્જૈન ખાતે મોહરમના દિવસે જે મસ્જિદ આગળ ‘પાકિસ્તાન જિંદાબાદ’ ના નારા લાગ્યા હતા એના બીજા દિવસે એજ મસ્જિદ આગળ નીકળેલી રેલીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના રાયચૂરમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર મળ્યુ હતું…..? જાણો શું છે સત્ય…

હાલમાં અમુક ફોટોગ્રાફ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોવા મળે છે કે, ઘણા જૈન સાધુઓ કોઈ ઐતિહાસિક ઈમારતની મુલાકાત લઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર ભારત સરકાર માલદીવમાં 100 કરોડના ખર્ચે મસ્જિદ બનાવશે…? જાણો શું છે સત્ય…

‎Arvind Vekariya‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં લખેલું હતું કે, માલદીવ મા 100કરોડ ના ખર્ચે ભવ્ય મસ્જિદ બનાવશે ભારત સરકાર : મોદી. નમો.નમો.ભક્તો નમી જાવ ચાલો..?રામ મંદિર ક્યારે..? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 230 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading