જાણો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના છેલ્લા ફોટોના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો આ છેલ્લો ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

ભારતના પૂર્વ વડાપ્રધાનના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં […]

Continue Reading

શું ખરેખર ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, “ભારતને મનમોહનસિંહ જેવા પ્રધાનમંત્રીની જરુર છે”?… જાણો શું છે સત્ય…

તાજેતરમાં બ્રિટનમાં 24 ઓક્ટોમ્બરે વડાપ્રધાન તરીકે ઋષિ સુનક નક્કી થયા છે ત્યારે સોશિયલ મીડિયા ઋષિ સુનકના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ફોટો દૈનિક ભાસ્કર સમાચારપત્રમાં આપવામાં આવેલા સમાચારનો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, ભારતને […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિશેની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, મનમોહનસિંહને અમેરિકા દ્વારા દુનિયાના સૌથી ઈમાનદાર […]

Continue Reading

શું ખરેખર મનમોહન સિંઘની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સોશિયલ મિડિયામાં પૂર્વ વડાપ્રદાન મનમોહન સિંઘની તેમજ સોનિયા ગાંધીની ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો મનમોહનસિંઘ જ્યારે વડાપ્રધાન હતા ત્યાર તેમની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી દ્વારા મોદી સરકાર વિરુદ્ધમાં નિવેદન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી મોદી સરકારના વિરુદ્ધમાં નિવેદન આપી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને જો બાયડેન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સોશિયલ મિડિયાનું વાતાવરણ ખૂબ જ ગરમ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને અમેરિકાના નવનિયુક્ત જો બાયડેન દ્વારા તેમના શપથ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જો બાયડેન […]

Continue Reading

શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જન્મદિવસની ઉજવણીનો છે આ વીડિયો…? જાણો શું છે સત્ય….

‎ Ramshi Gagiya નામના ફેસબુક યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુલામી નું ગૂમડું ગાંડે હોય એવા ગુલામો આપણે સમજાવે મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી હતા..પણ ગાંધી પરિવાર ની મરજી વગર પાંદડું પણ ના હલાવી શકતા…….જન્મદિવસ મનમોહન નો અને કેક કાપી લાહુલ્યે […]

Continue Reading

શું ખરેખર ડો.મનમોહન સિંઘ દ્વારા આ પ્રકારે નિવેદનો આપવામાં આવ્યા હતા….? જાણો શું છે સત્ય………

Wasim Shaikhનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી,‘1 साल बाद पता चलेगा नोटबन्दी कीतनी घातक है -डॉ मनमोहनसिंह 6 महीने बाद पता चलेगा 370 & 35A का फैसला कितना घातक है -डॉमनमोहनसिंह’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંઘ સરકારે મુકેશ અંબાણીને 1200 કરોડનો દંડ ફટકાર્યો અને મોદી સરકારે તેને માફ કર્યો…?

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘मनमोहन सिंह सरकार द्वारा 2011 मे मुकेश अंबानी पर लगायेंपेनाल्टी 1200 करोड को मोदी ने माफ किया।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 310 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંહને મળ્યું વિશ્વના 50 ઈમાનદારોની યાદીમાં પ્રથમ સ્થાન…? જાણો સત્ય…

‎Dipak Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જગત જમાદાર અમેરિકાએ દુનિયાના સૌથી 50 ઈમાનદાર લોકોની યાદીમાં મનમોહનસિંહ ને નં 1 માં સ્થાન આપ્યુ આને […]

Continue Reading