આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની જરૂર નથી તેવા હાઈકોર્ટના ચુકાદાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ચુકાદો હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી. આધારકાર્ડ-પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 જ છે. આયકર વિભાગ દ્વારા પાનકાર્ડને આધારકાર્ડને લિંક કરવાની 31 માર્ચ 2023 સુધીની મુદ્દત આપી છે. ત્યારે આને લઇ સોશિયલ મીડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ […]

Continue Reading

શું ખરેખર કર્ણાટક કોર્ટે હિજાબ તરફી અરજદારોનો બચાવ કરતા વકીલ પર પ્રતિબંધ મૂક્યો…? જાણો શું છે સત્ય…

કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં એક જજ વકીલને ઠપકો આપી રહ્યા છે. આ વિડિયોને હાલમાં કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટક હાઈકોર્ટના એક ન્યાયાધીશે હિજાબ તરફી અરજી કરનારાઓનો બચાવ કરતા મુસ્લિમ વકીલની […]

Continue Reading