Election 2024: રાજકોટ બેઠક પરથી સની લિઓન લોકસભાની ચૂંટણી લડશે…? જાણો શું છે સત્ય….

એપ્રિલ ફૂલના નામે આ મેસેજ છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ ચર્ચામાં રહેલી રાજકોટ લોકસભાની બેઠકને લઈ હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ શેર કરવામાં આવી રહ્યુ છે. જેની હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, હોટ અભિનેત્રી સની લીઓન રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે, આ મેસેજને લોકો સત્ય માની શેર કરી રહ્યા […]

Continue Reading

Fake News: GSTVનો બનાવટી સ્ક્રિનશોટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

GSTV દ્વારા આ પ્રકારે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. આ ફેક સ્ક્રિનશોટથી લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના ગૃહરાજ્ય અને ભાજપાના ગઢ મનાતા એવા ગુજરાતમાં આગામી સમય વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં પણ વાતાવરણ ગરમ જોવા મળી રહ્યુ છે. હાલમાં જીએસટીવી ન્યુઝ ચેનલનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સુરત બદલી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharat Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલી SP નિર્લિપ્ત રાયની ૭ દિવસ માટે સુરતમાં બદલી આપવામાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાહેબ સુરત જિલ્લાની કમાન સોંપવામાં આવી છે જેમના નેતૃત્વમાં અમરેલી જિલ્લાને બે મહિના સુધી કોરોના મુક્ત રાખવામાં સૌથી મોટુ યોગદાન હોય તો એસપી નિર્લિપ્ત રાય […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવાર સાથેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2020ના Jay Ho Junagadh – જય હો જૂનાગઢ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રીના આદેશ ને સોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા મુખ્યમંત્રી ખુદ દેખાય છે વગર સોશ્યલ ડિસ્ટન્સ ને વગર માસ્ક માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે વિજેતા બાદ ફોટો પડાવનાર ત્રણ ભારતીય […]

Continue Reading

શું ખરેખર કોરોના ફેલાવવા માટે જાણી જોઈને ચલણી નોટ ફેકવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

मिलावट के खिलाफ जागरूकता अभियान નામના ફેસબુક પેજ પર તારીખ 26 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Jov aa bhai su krine gya te.. Gadi no. GJ15OF1515. वीडियो को पूरा ध्यान से देखे और 😠 रिएक्शन न दे पोस्ट पर फैला होगा #कोरोना #चमगादडों से तुम्हारे यहां; मेरे यहाँ ये लोग ही फैला रहे हैं #कोरोना जिहाद  #coronajihad #indianmuslim #islam #jihad #muslim #muslims” […]

Continue Reading

શું ખરેખર સુરત પોલીસ દ્વારા લોકોને મદદ માટે આહ્વવાન કરવામાં આવ્યુ છે.? જાણો શું છે સત્ય..

જનશક્તિ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમે સુરત પોલીસ સાથે કામ કરવા માંગો છો? સુરત ગુજરાત વિકાસ સમિતિ સંચાલિત સુરક્ષા સેતુનો ભાગ બનવા માંગતા હોવ અને તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનની પોલીસ સાથે સેવા કરવા માંગતા હોય તો તમે રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનના નામની […]

Continue Reading

શું ખરેખર સુરત-બરોડા અને રાજકોટમાં પણ CRPF અને BSFની એન્ટ્રી થઈ ગઈ છે…? જાણો શું છે સત્ય…

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ સાથે વડોદરા સુરત ને રાજકોટ મા પણBSF અને CRPF ની એન્ટ્રી હવે મોર નય ઢેલ બોલશે” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 115 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો મંતવ્યો જણાવ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર સુરતમાં બાઈક લઈને બહાર નીકળવા પર મનાઈ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Haresh Borad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સિઘ્ઘાઁથ નગર સિમાડા ગામ સુરત ના નીયમ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર રસ્તા પરથી કોરોના દર્દીને ઉઠાવ્યા હોવાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Bhakti Rathod Jethva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Live case corona ત્રીજા સ્ટેજની શરૂઆત રોડ રસ્તે થી કોરોના અસર ગ્રસ્ત મળવાનું ચાલુ ઘરે રહો અને સાચવો આપનાં પરીવાર અને આપને” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading

શું ખરેખર ભાજપે ફરી કાળું ધન પરત લાવવાનો વાયદો કર્યો…! જાણો શું છે સત્ય…

Kalpesh Chauhan નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે અંધભક્તો તમે તો મુર્ખ છો પણ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 65 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 17 લોકો દ્વારા આ […]

Continue Reading