જાણો સરકારના નાણાં મંત્રાલય દ્વારા હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવવા અંગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ચેનલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા હવે કોઈ જ નવી સરકારી ભરતી બહાર પાડવામાં નહીં આવે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં જ નથી. નવેમ્બર 2018માં સીક્કિમ રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યુ છે. જેને સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવી […]

Continue Reading

એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

હાલમાં લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે. અને તેના માટે આયોજીત સ્પર્ધાતમક કસોટીની પણ તૈયારી કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલથઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે જે 1 જાન્યુઆરી […]

Continue Reading

શું ખરેખર હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે….? જાણો શું છે સત્ય….

હાલમાં નવા નાણાંકિય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં બિગ બ્રેકિંગ ટેગ હેઠળ નાણામંત્રાલયની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે,“હવેથી કોઈ પણ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે તેવું વિત્તમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યુ.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading