ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસની ઉજવણીનો વાયરલ વિડિયો જૂનો છે…

13 નવેમ્બરના મહારાષ્ટ્ર પોલીસે 26 નક્સલીઓનો સામનો કર્યો હતો જેમાં ટોચના આતંકવાદી માઓવાદી નેતા મિલિંદ ટેમતુમ્બડે સહિતના માર્યા ગયા હતા. આ વચ્ચે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓને મારનાર C60 કમાન્ડોની ટીમનું ભવ્ય સ્વાગત બતાવવાનો દાવો કરતો ઉજવણીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓ સંગીત વગાડીને અને સ્નો સ્પ્રે છાંટીને ઉજવણી કરતા […]

Continue Reading

‘દૈનિક ભાસ્કરે’ સાવરકરની મજાક ઉડાવતા ટ્વિટ કર્યું નથી… જાણો શું છે સત્ય….

આવકવેરા વિભાગે જૂલાઈ મહિનામાં દૈનિક ભાસ્કર ગ્રુપની વિવિધ શાખાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કરચોરીના કેસ અંગે હોવાનું કહેવાય છે. આ કાર્યવાહીના જવાબમાં ભાસ્કર જૂથે ‘હું આઝાદ છું કારણ કે હું ભાસ્કર છું’ નામનું એક અભિયાન પણ શરૂ કર્યું હતું. આ વચ્ચે, દૈનિક ભાસ્કરના નામે એક કથિત ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ […]

Continue Reading

શું ખરેખર સુરતમાં તાપી નદીના કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો…? જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક શ્વાન નદી કિનારે ટહેલી રહ્યો હોય છે. અને થોડી જ વારમાં શ્વાનને મગર પકડી અને નદીમાં લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્વાનનો શિકાર કરતો મગરનો આ વિડિયો ગુજરાતના સુરત શહેરમાં […]

Continue Reading

શું ખરેખર ખેડૂતોને પાકવિમો ન મળતા સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

Jagdish Patel Jagdish Patel નામના ફેસબુક યુઝર દ્વારા Alpesh Kathiriya Fan Club નામના ફેસબુક પેજ પર તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડૂતો ને પાકવિમો સહાય મળતી નથી એટલે ભાજપના MLA માંથી રાજીનામું આપૂછૂ કેતન એક તો મર્દ બોલો ખેડૂતો માટે ભાજપમાથી” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 708 […]

Continue Reading

વર્ષ 2015ની જુની ફોટોને હાલના હૈદરાબાદના એન્કાઉન્ટરના ફોટો તરીકે ફેલવવામાં આવી રહી…

Divya Bhaskar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હૈદરાબાદ / ગેંગરેપના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર, જ્યાં દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જ ઠાર મરાયા – 27 નવેમ્બરે હૈદરાબાદની વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યું હતું, બીજા દિવસે તેની સળગેલી હાલતમાં લાશ મળી – સાઈબરાબાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, […]

Continue Reading

શું ખરેખર હાલમાં ભાજપાનો નેતા ગૌવંશની તસ્કરી કરતા પકડાયો….? જાણો શું છે સત્ય…

જીગો અમદાવાદી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બોલો લ્યો ભક્તો ક્યાં ગયા ? આવા ધંધા કરો સો હે.. ગૌ તસ્કર બધા ભાજપ વાળા જ કેમ નીકળે સે.. શેયર કરો”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 109 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં મસ્જીદની અંદરથી આ પ્રકારે હથિયારો મળી આવ્યા..? જાણો શું છે સત્ય…..

Gautam prajapat Gautam Prajapat નામના ફેસબુક યુઝર દ્વારા તા.24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में एक मस्जिद से पकड़े गये हथियार:- आखिरकार ये मुस्लिम करना क्या चाहते हैं?? वैसे देशभर में मस्जिदों की चेकिंग की जाए तो ऐसे ही हथियार मिलेंगे?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 122 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર 104 પર કોલ કરવાથી મળશે લોહીની સુવિધા…? જાણો સત્ય

SmartTech It Solutions નામના એક ફેસબુક પેજ દ્વારા 27 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વાર 104 ‘બ્લડ ઓન કોલ’ નામની એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. જેના થકી આ નંબર પર કોલ કર્યા બાદલ 40 કિ.મી.ની […]

Continue Reading