2019 નો જૂનો ફોટો પ્રિયંકા ગાંધી દ્વારા પ્રવાસી મજૂરો માટે ઉપલબ્ધ કરવામાં આવેલી બસોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mehul Priyadarshi  નામના ફેસબુક યુઝર દ્વારા 18 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શ્રીમતી પ્રિયંકા ગાંધી એ ઉત્તરપ્રદેશ ની બોર્ડરે પ્રવાસી મજદૂરો ને ઘરે જવા ૧૦૦૦ બસો મૂકી,પણ યોગી સરકાર બસો ચલાવવાની પરમિશન નથી આપતી, મજદૂર વિરોધી યોગી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી જે મજૂરોને મળેલા તે પ્રિપ્લાનિંગ હતુ…? જાણો શું છે સત્ય…

Sanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાર માંથી ઉતર્યા બાદ ફુટપાથ પર બેસી ને મજુર હોવાનુ નાટક કરનારી આ નારી કોણ છે ભાઈ રાહુલગાંધી ને જો મળવુ જ હોય તો હજારો મજુર હતાં પણ આવા સ્પેશ્યલ મજુર લાવવાની શુ જરુર હતી..મને લાગે છે રાહુલને શંકા […]

Continue Reading

જ્યોતિરાદિત્ય સિંધિયાનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Dilipsinh Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા  10 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયોતિરાદિતય સિધિયા ને ભાજપ માં જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન જય હો બીજેપી સરકાર હર હર મોદી ઘર ઘર મોદી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 70 સીટો પર ડિપોઝીટ જપ્ત થઈ…? જાણો શું છે સત્ય…

‎Vk Rayka‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોંગ્રેસ ની બધી જ 70 સીટો પર ડિપોઝીટ ઝપ્ત… મતલબ કે હંગીને ધોવાય એટલો પંજો પણ નો રહેવા દીધો 😀 #vk. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં […]

Continue Reading

પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ.. જાણો શું છે સત્ય…

Hemant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, The poster behind Priyanka, “कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ“; tells all about Muslim’s ultimate goals and how Congress is helping them! It should be enough to open […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી અને JMIU માં પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થીની બંને એક જ છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎અમિત કુમાર સોની હિંદુ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, राहुल गांधी के साथ ये वही जिहादी है जो कल सुरक्षा बलों पर पथराव कर रहे दंगाई को बचा रही थी और भद्दी भद्दी गालिया दे रही थी, राहुल […]

Continue Reading

શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય…

‎Dhrunarayan Pansari‎ નામના ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ WE SUPPORT NARENDRA MODI નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *कोंग्रेस विधायक अनिल* *उपाध्याय अनजाने में कह गया पर सही बोल दिया* *इस video को इतना वायरल करो की ये पूरा हिन्दुस्तान देख […]

Continue Reading

શું ખરેખર અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ…? જાણો શું છે સત્ય…

Gujju sarkar – ગુજ્જુ સરકાર નામના એક ફેસબુક પેજ દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, એક જ ઓવર માં બીજી વિકેટ ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ આપ્યું રાજીનામું. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 79 જેટલા લોકોએ લાઈક કરી હતી. 9 લોકો દ્વારા પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર જ્યોતિરાદિત્ય દ્વારા સેલ્ફીની ના બની કે.પી.યાદવના ગુનાથી જીતનું કારણ…? જાણો સત્ય

મોટાભાઈ બેફામ  નામના એક ફેસબુક પેજ દ્વારા 23 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, अमित_शाह जी की चाणक्य नीति देखिए… एक युवक के पी यादव उनके पास आया और उनसे कहा मैं कांग्रेस का सक्रिय कार्यकर्ता हूं कांग्रेस में जिला लेवल पर कई पदों पर […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંહે એવું કહ્યું કે,“હું લાચાર હતો, તમે લાચાર નથી…!” જાણો સત્ય

For BJP Gujarat નામના એક ફેસબુક પેજ દ્વારા 18 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મનમોહનસિંહ લાચાર હતા તેથી તેઓ દેશની જનતાને હવે વિનંતી કરે છે કે કમળનું બટન દબાવો, ફરી એકવાર મોદી સરકાર લાવો… ઉપરોક્ત પોસ્ટની અંદર મનમોહનસિંહના ફોટો સાથે એવું લખેલું છે કે, […]

Continue Reading

શું ખરેખર ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભક્તોની જાણ માટે કોંગ્રેસમાં જોડાયેલ ફિલ્મ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર સંઘ સુપ્રિમો મોહન ભાગવતની ભત્રીજી છે.   ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 720 લોકોએ લાઈક કરી […]

Continue Reading

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માગી માફી…! જાણો શું છે સત્ય…

મેરા ન્યુઝ નામના એક ન્યુઝ પોર્ટલ દ્વારા 23 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, રાફેલ મામલે “ચોકીદાર ચોર હૈ” નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી.  સપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે લીક થયેલ દસ્તાવેજોને માન્ય ગણીને ડીલ પર ફેરવિચારણા અપીલને સ્વીકાર કરી હતી. સુપ્રિમ કોર્ટના […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ દ્વારા “ઘર નું ઘર” ફોર્મના મહિલાઓ પાસેથી રૂપિયા લીધા હતા.?

આશિષ બી પઢિયાર નામના ફેસબુક યુઝર દ્વારા 20 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. કોઈને યાદ છે.. “2012માં કોંગ્રેસ “ઘરનું ઘર”ના ફૉર્મ ની લૉલીપોપ 100 રૂપિયા લઈને આપતી હતી. 100 રુપિયા ગરીબ લોકો પાસેથી લઇને પાછા આપ્યાં નથી ને 72000ની ચિંગમ આપવાં નીકળી છે.” શિર્ષક હેઠળ શેર કરાયેલી આ પોસ્ટ પર 302 લોકોએ […]

Continue Reading

હાર્દિક પટેલની કોંગ્રેસના સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી બાદબાકી…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર Suresh Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાસિયાઓ તમારા શેઠની ઓકત કેટલી છે એ કોંગ્રેસએ બતાવી દીધી. જ્યારે પોસ્ટની અંદર એવું લખાણ હતું કે, સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી. આ પોસ્ટને લગભગ 130 જેટલા […]

Continue Reading

હાર્દિકે પટેલે પોતાની ઓફિસમાંથી સરદાર પટેલના ફોટો હટાવી દિધા..? જાણો શું છે સત્ય…..

ગત તારીખ 20 માર્ચના “ફ્રોડ હાર્દિક પટેલ” નામના પેજ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યો હોય અને તેની પાછળની દિવાલ પર રાજીવ ગાંઘી અને રાહુલ ગાંધીનો ફોટો લગાડ્યો હોવાનું પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. અને દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્દિક પટેલ દ્વારા સરદાર પટેલના ફોટા હટાવી દેવામાં આવ્યા છે. […]

Continue Reading

શું ખરેખર પરેશ ધાનાણી નાયબ વડાપ્રધાન બનશે…?

“પાટીદાર અનામત આંદોલન” નામના પેજ પર ધીરેન પટેલ નામના ફેસબૂક યુઝર દ્વારા ગત 4 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને લખવામાં આવ્યુ હતુ કે, “અમરેલીને દુલ્હનની જેમ શણગારો, અમરેલીનો સાવજ નાયબ વડાપ્રધાન બને છે.” અને દાવો કરવામાં આવ્યો હતો કે, ”યુપીએની સરકાર બને તો પરેશ ધાનાણી નાયબ વડાપ્રધાન” આ પોસ્ટ પર 150 લોકોએ […]

Continue Reading