CJI ચંદ્રચુડના નિવેદનના નામે ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ દેશમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે લોકોને તાનાશાહી સરકારનો વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]
Continue Reading