એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં જ નથી. નવેમ્બર 2018માં સીક્કિમ રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યુ છે. જેને સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવી […]

Continue Reading

Fake News: ABP અસ્મિતાનો વધુ એક એડિટેડ સ્ક્રિનશોટ વાયરલ… જાણો શું છે સત્ય….

ABP અસ્મિતાના ઘણા સ્ક્રિનશોટ આ પહેલા પણ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યા હતા. અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દેશભરમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં પણ એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની એક ન્યુઝ પ્લેટ છે. જે ન્યુઝપ્લેટમાં […]

Continue Reading

એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

હાલમાં લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે. અને તેના માટે આયોજીત સ્પર્ધાતમક કસોટીની પણ તૈયારી કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલથઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે જે 1 જાન્યુઆરી […]

Continue Reading

રાકેશ ટિકૈતના મુળ વિડિયોના એક ભાગને ભ્રામક દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો.. જાણો શું છે સત્ય….

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મિડિયા સમક્ષનું 11 સેકન્ડનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. આ વિડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મિડિયા સંસ્થાઓને ખુલ્લેઆમ ધમકી આપી છે અને સાથે જ તેમના નિવેદનને લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો કહેવામાં આવી રહ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

દૈનિક ભાસ્કરના નામે એક હોર્ડિંગનો ફોટો સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે – “ન તો આશ્રમના મહંત, ન ફેકુ સંત. હવે ફક્ત સત્ય જ કામ કરશે, યુપીમાં સમાચારો દબાવવામાં આવશે નહીં, કે બંધ નહીં થાય.” આ પોસ્ટરને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હોર્ડિંગ્સ ઉત્તર પ્રદેશમાં દૈનિક […]

Continue Reading

શું ખરેખર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક હિન્દી ભાષામાં લખેલી પીડીએફ ફાઈલ ફરી રહી છે. આ પીડીએફ ફાઈલ શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી […]

Continue Reading

ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ થઈ જવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેશનકાર્ડને લગતી કેટલીક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ થઈ જશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આવો […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર પર જામર લગાડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝપેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. આ કટિંગમાં એક મોબાઈલ ટાવર જામરની એક ઓબી વેન જોવા મળે છે. તેમજ ન્યુ દિલ્હીની ટેગ લાઈન સાથે પ્રસારિત આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કિસાન આંદોલનને સોશિયલ મિડિયામાં દબાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંધુ બોર્ડર નજીક જામર લગાવવામાં આવ્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading