WHOના નામે ફરી એકવાર ભ્રામક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન […]

Continue Reading

WHO એ ચેતવણી આપી નથી કે, ભેળસેળયુક્ત પનીરને કારણે ભારતમાં 87 ટકા લોકોને કેન્સર થશે. આ ફેક ન્યુઝ છે.

હાલમાં એક સમાચાર પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને લઈને માહિતી આપવામાં આવી હતી. આ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “WHO દ્વારા જાણકારી આપવામાં આવી કે, વર્ષ 2025 સુધીમાં 87 ટકા ભારતીયો ભેળસેળ યુક્ત પનીર ખાઈને કેન્સરનો ભોગ બનશે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

કોથળીના દૂધના કારણે 87% ભારતીયઓને કેન્સર થવાની ફેલાઈ રહી છે અફવા… જાણો શું છે સત્ય….

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન […]

Continue Reading

શું ખરેખર ગરમ પાણીમાં અનાનસ નાખીને પીવાથી કેન્સર મટે છે…? જાણો શું છે સત્ય….

પરંતુ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. હાલમાં એક મેસેજ ગુજરાતના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સર મટે છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Deej Thakore […]

Continue Reading

Fake News: શું ખરેખર આફ્રિકન પ્લેયર ડેવિડ મિલરની દિકરીનું અવસાન થયુ…? જાણો શું છે સત્ય…

ફોટામાં જોવા મળતી બાળકી ડેવિડ મિલર પુત્રી ન હતી, તે મિલરની ચાહક હતી જેનું કેન્સર સામે લડ્યા બાદ તાજેતરમાં મૃત્યુ થયું હતું. હાલમાં સોશિયલ મિડિયામાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ડેવિડ મિલર અને એક બાળકીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને મેસેજ પણ શેર કરવામાં આવી રહ્યો છે કે, “મિલર પરિવાર પ્રત્યે અમારી ઊંડી […]

Continue Reading

કોથળીના ભેળસેળયુક્ત દૂધને કારણે 87 ટકા ભારતીયોને થાય છે કેન્સર…? WHOના નામે ફેક ન્યૂઝ વાયરલ…

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આવી ચેતવણી આપી છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? GK […]

Continue Reading

45 દિવસમાં કેન્સર મટાડી દેવાની દવા મળી આવી હોવાની દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં કેન્સરના ઉપચારને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગંગાનગર ગામમાં 45 દિવસમાં ચોથા સ્ટેજનું કેન્સર મટાળી દેવામાં આવે છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર સંજય દત્તનું કેન્સરની બિમારીના કારણે મોત થયુ છે…? જાણો શું છે સત્ય…

Vimal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Breaking News બોલિવુડ મા લાગ્યો મોટો ઝટકો આજ રોજ સંજય દત્તનું થયુ નિધન તેની સારવાર ચાલુ હતી લિલાવતી હોસ્પિટલ મા તેમનુ મુત્યુ નુ કારણ કેન્સર બતાવામા આવે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા ભારત સરકાર માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે….? જાણો શું છે સત્ય…..

Ashok Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “થેલીમાં મળતુ દુધ પીવાનું બંધ કરો આ દૂધામાં મિલવવામાં આવતા રસાયણોથી જ કેન્સર થાય છે. પ્લીઝ મારી વાત માની જાઓ હજુ સમયા છે, અને શેર કરો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો […]

Continue Reading

શું ખરેખર મિનિટોમાં દૂર થઈ શકે છે કેન્સરની બિમારી…? જાણો શું છે સત્ય……

ખેડૂત જગતનો તાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફળ થોડી જ મીનીટોમાં દુર કરે છ કેન્સર વાંચો અને શેર કરો કેટલાયની જિંદગી બચી જશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા […]

Continue Reading

શું ખરેખર મોબાઈલ ફોનની બાળકની આંખો પર થઈ આવી અસર..? જાણો શું છે સત્ય…

Nimisha patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, મોબાઈલ ફોનની બાળકની આંખ પર અસર, આંખ ઉઘાડી દે તેવો અમદાવાદનો કિસ્સો વાંચી ને સેર જરૂર કરજો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 1800 જેટલા લોકોએ લાઈક કરી હતી. 43 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર 48 કલાકમાં જ મટી જશે કેન્સર….? જાણો શું છે સત્ય…

Pagal Gujju નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 26 મે 2019ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, માત્ર ૪૮ કલાકમાં જ મટી જશે ભયંકર કેન્સર, ડોક્ટરએ શોધ્યો ઉપાય.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 213 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading