જાણો તાજેતરમાં ભાવનગર ખાતે વરઘોડામાં બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરઘોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ભાવનગરના એક ગામમાં વરઘોડા સમયે બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરઘોડામાં ઘોડા સાથે નીચે પટકાયેલા વરરાજાનો જે […]

Continue Reading

ગુનેગારોને મારમારતો ભાવનગર પોલીસનો જૂની ઘટનાને હાલની ગણાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ ઘટના હાલમાં નહીં પરંતુ વર્ષ 2018માં બનવા પામી હતી. કુખ્યાત આરોપી શૈલેષ ઘાધલિયા નામના આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતુ.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓફડ્રેસમાં જોવા મળતા પોલીસ અધિકારી ત્રણ આરોપીને રોડની વચ્ચે બેસાડી માફી મંગાવી રહ્યા છે. તેમજ આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

Fake News: અમદાવાદ-ભાવનગર હાઈ-વે 9 મહિના માટે બંધ નહીં રહે… જાણો શું છે સત્ય.

અમદાવાદ અધિક કલેક્ટર દ્વારા અમદાવાદ-ભાવનગર હાઈ-વે બંધ રાખવા અંગેનું જાહેરનામું તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યુ છે. એક મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ-ભાવનગર હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરવા અંગેનો જણાવવામાં આવી રહ્યુ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-ભાવનગર હાઈવે 9 મહિના માટે બંધ રાખવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભાવનગરની પાલવ પાવભાજીનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મોટા ભરેલા તપેલા માંથી પ્લાસ્ટિકની કોથડીમાં કોઈ વસ્તુ ભરતો જોવા મળે છે. પરંતુ વસ્તુ નાખતા પહેલા તે આ કોથડીમાં થુંકતો હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભાવનગરની પાલવ પાવભાજીની દુકાનનો છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં કુખ્યાત શખ્સને પોલીસે હાલમાં જાહેરમાં મારમાર્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાતની સત્તામાં ભારે ઉથલ-પાથલ થઈ છે. 5 વર્ષથી મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને તેમજ તેમની કેબીનેટને હટાવી અને સંપૂર્ણ નવી કેબીનેટ અને મુખ્યમંત્રી ગુજરાતની જનતા આપવામાં આવ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુનેગારોને જાહેરમાં માર-મારતા પોલીસ અધિકારીને જોઈ શકાય છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં પોલીસ દ્વારા પરિવાર પર અત્યાચાર કર્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા બે મહિલા તેમજ એક પુરૂષને મારમારવામાં આવી રહ્યો છે. બચાવ કરવા જઈ રહેલા દરેક વ્યક્તિને પોલીસ મારી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના ભાવનગરનો આ વિડિયો છે. ભાવનગરમાં પોલીસ દ્વારા અત્યચાર કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર ભાવનગરના દરિયામાં 20 ફૂટ ઊંચું શિવલિંગ આવેલું છે…? જાણો શું છે સત્ય…

‎‎‎Nitinbhai Soni‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 2 ડિસેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હરહરમહાદેવ. જ્યારે આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના ભાવનગર ખાતે સમુદ્રમાં એક કિલોમીટર અંદર એક શિવલિંગ આવેલું છે જેની ઊંચાઈ 20 ફૂટ છે. આ પોસ્ટને 1000 થી વધુ […]

Continue Reading

શું ખરેખર SBI જામનગરની સિક્કા અને ભાવનગરની દરબાર ગઢ બ્રાંચમાં કેસઆઉટ થયુ….? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SBI જામનગર સિક્કા બ્રાન્ચ, ભાવનગર દરબારગઢ બ્રાન્ચ માં કેશ નથી… ઉઠમણું થવાની તૈયારી છે મિત્રો..બચીને સાચવી ને રહેજો બેંકો હવે ગઈ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં બાળક ચોરી કરતી સાધુ બાબાઓની ટોળકી આવી છે…? જાણો શું છે સત્ય….

‎ ‎Paras Bhindora‎ નામના ફેસબુક યુઝર દ્વારા 27 ઓગષ્ટ,2019  ના રોજ મારું ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે,  ભાવનગર વિસ્તારમાં 25 સાધુબાબા કિડનેપ કરેછે 10થી18 વરસ ના છોક રા ને અને આવા 25 જેટલા બીજા સાધુ અલગ અલગ વિસ્તારોમાં પણ ફરેછે તો પ્લીઝ […]

Continue Reading

શું ખરેખર ભાવનગર – અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે….?જાણો શું છે સત્ય…..

Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાવનગર થી અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે. રાજધાની,તન્ના તથા S.T. ની તમામ બસો પરત ફરેલ છે.અને ફેદરા, લોલિયા,ધોલેરા,પીપળી, ધોળકાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મહેરબાની કરીને જે લોકો અમદાવાદ તરફ કે બગોદરા તરફ આવનાર લોકોને પરત ફરવા જણાવવામાં […]

Continue Reading

શું ખરેખર પોલીસ કારની અડફેટે 2 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

મારૂં નામ વિકાસ પેજ દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પોલીસની ગાડીએ અડફેટે લીધા 2 ના મોત,અને પોલીસ ની ગાડી માંથી દારૂ મળ્યો..વિકાસ પીધેલો છે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 144 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300 […]

Continue Reading