શું ખરેખર ભાજપે ફરી કાળું ધન પરત લાવવાનો વાયદો કર્યો…! જાણો શું છે સત્ય…

Kalpesh Chauhan નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે અંધભક્તો તમે તો મુર્ખ છો પણ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 65 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 17 લોકો દ્વારા આ […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મોદી અને અમિત શાહના ફોટોનું જાણો શું છે સત્ય…

ફેસબુક પર Afzal Lakhani નામના એક ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાકિસ્તાન અલગાવાદી પીડીપી અફઝલ ગુરુ સમર્થક ભાજપાને હવે વોટ ના જ અપાઈ..ભાજપ ભગાઓ દેશ બચાઓ. આ ઉપરાંત  પોસ્ટમાં  અમિત શાહ, નરેન્દ્ર મોદી તેમજ નરેન્દ્ર મોદીની માતા હીરાબાના મળીને કુલ 5 […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જીતવા મુસ્લિમોને મારી નાખ્યા હતા ?

ફેસબુકમાં Dimpal Namdar Dala નામના યુસર દ્વારા ગત તારીખ 8 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં “भाईयो बड़ी मुश्किल से मिला है ये आज कमरे की सफाई करते हुए |” કરીને બે ન્યુઝ પેપરના કટિંગ મૂકવામાં આવ્યા હતા, જેમાં “हिन्दूओ का भरोसा जितने के लिए मुस्लिमो किशानो को मरवाना जरूरी था : […]

Continue Reading