શું ખરેખર રાહુલ ગાંધી કોંગ્રેસ મુસ્લમાનની પાર્ટી છે તેવું નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એબીપી ન્યુઝની પ્લેટને શેર કરવામાં આવી રહી છે અને જેને શેર કરીનો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ પાકિસ્તાનને મદદ કરવી જોઈએ તે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય….

વાયરલ ગ્રાફિક નકલી છે. એબીપી ન્યૂઝે 2018માં સ્પષ્ટતા કરી હતી કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે રાહુલ ગાંધી પાકિસ્તાનને 50 વર્ષ સુધી 5000 કરોડની લોન વ્યાજ વગર આપશે તેવા કોઈ સમાચાર પ્રસારિત કર્યા નથી. ખોટા દાવાઓ સાથેનો નકલી ગ્રાફિક વર્ષોથી વાયરલ થઈ રહ્યો છે. હાલમાં એક ABP ન્યૂઝની બે બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. […]

Continue Reading

રાહુલ ગાંધીના નામે ફેક નિવેદન વાયરલ કરવામાં આવી રહ્યુ…. જાણો શું છે સત્ય….

ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એબીપી ન્યુઝની પ્લેટને શેર કરવામાં આવી રહી છે અને જેને શેર કરીનો દાવો કરવામાં આવી રહ્યો છે કે,“રાહુલ ગાંધીએ પોતે સ્વીકાર્યું છે […]

Continue Reading

જાણો મધ્યપ્રદેશની ચૂંટણીનો ઓપિનિયન પોલ દર્શાવતા એબીપી ન્યૂઝના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશની આગામી ચૂંટણીનું પરિણામ દર્શાવતો એબીપી ન્યૂઝના ઓપિનિયન પોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એબીપી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સૌથી પહેલા ઓપિનિયન પોલમાં મધ્યપ્રદેશની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને 150 સીટો તેમજ ભાજપને 66-75 સીટો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર ABP ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળે છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે એબીપી ન્યૂઝ ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં પહેલા ચરણના મતદાનમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળી […]

Continue Reading

શું ખરેખર બે હજાર રુપિયાની નોટને ફ્રીજમાં મૂકવાથી ચીપ એક્ટિવ થાય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી સમાચાર ચેનલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બે હજાર રુપિયાની નોટને ફ્રીજમાં રાખવાતી તેમાં લગાવવામાં આવેલી ચીપ એક્ટિવ થાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એબીપી સમાચાર ચેનલનો […]

Continue Reading

ધ્વજ વંદન બાદ YSR કોંગ્રેસના નેતાઓ વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

રાજકીય પક્ષો અને રાજકારણીઓ વિશે ખોટા અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ સાથે ઘણા વિડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થતા હોય છે. ફેક્ટ ક્રેસેન્ડોએ ભૂતકાળમાં આવા ઘણા દાવાઓ, વિડિયો અને ફોટોની સત્યતા તપાસી છે. હાલમાં આવો જ એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તે વિડિયોમાં તમે કેટલાક પુરૂષો અને એક […]

Continue Reading

શું ખરેખર અંતિમ ચરણના મતદાન પહેલા જ એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવની પાર્ટીને બહુમત મળ્યો છે…? જાણો શું છે સત્ય..

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયુ છે ત્યારે તારીખ 7 નવેમ્બરના બિહારમાં છેલ્લા ચરણનું મતદાન થયુ હતુ. ત્યારે આ ગરમા-ગરમી વચ્ચે સોશિયલ મિડિયામાં પણ ઘણી સાચી અને ઘણી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેની સાથે એબીપી ન્યુઝ ચેનલનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર 35000નો મેમો ફાટતા ગુસ્સે થયેલા યુવાને તેની કારને આગ ચાંપી દીધી..? જાણો શું છે સત્ય…

Siddik Patel sp નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “35000 હજાર નો મેમો ફાટતા યુવકે પોતાની ગાડી ને રોડ પર જ આગ લગાવિ દીધી પત્ની અને બચ્ચાને રોડ પર બેસાડી હાથ માં બંદુક લઈ રોડ પર પોલિસ ની સામે ઊભો રહી ગયો અને સરકાર ની પોલ ખોલવા […]

Continue Reading

શું ખરેખર મોબાઈલના રેડિએશનથી મકાઈના દાણામાંથી બને છે પોપકોર્ન…? જાણો સત્ય…

‎Movaliya Rohit‎ ‎ ‎નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ , 2019ના રોજ વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  મોબાઈલ ના રેડીયેશન થી મકાઈ ના દાણાનુ શુ થાય છે તે જોવો અને તમે પણ તમારા ધરે અનુભવ કરો જે લોકો રાત્રે તકીયા પાસે મોબાઈલ રાખે છે તેણે ચેતવુ..પણ આ વિડીયો […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે, જો મોદી હારશે તો હું આત્મહત્યા કરી લઈશ…! જાણો શું છે સત્ય…

Gaurang Solanki નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આટલો બધો પ્રેમ… ?????? સાચી વાત હશે. જ્યારે આ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે, જો પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. આ પોસ્ટને લગભગ 29 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading