Fake News: 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. બસમાં મફત મુસાફરીના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય…જાણો શું છે સત્ય..

પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ.ટી. મહામંડળના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે […]

Continue Reading

જાણો ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી નાબૂદ કરવાની મહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકાર દ્વારા ભરતીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરાશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને […]

Continue Reading

ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફી એક સરખી કરવામાં નથી આવી… જાણો શું છે સત્ય….

સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ વટહુકમ બહાર પાડવામાં ન આવ્યો હોવાનું સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ વિભાગના મંત્રીએ જણાવ્યું હતું.  હાલમાં સોશિયલ મીડિયા પર ન્યુઝપેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમા પ્રસારિત કરવામાં આવેલા સમાચારના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી શાળાની […]

Continue Reading

જાણો તાજેતરમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટના નામે વાયરલ થઈ રહેલા પરિપત્રનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં દરેક નાગરિકોને દસ્તાવેજોમાં એકસરખું જ નામ કરાવવા અંગેની માહિતી આપવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

લવ મેરેજ કરવા પરિવારજનોની સહમતિ ફરજિયાત નથી કરાઈ…જાણો શું છે સત્ય….

TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ માટે માતાપિતાની સહિ ફરજિયાત કરવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

Brake The Fake: લવ મેરેજ કરવા માતાપિતાની સહી ફરજિયાત નથી કરાઈ…જાણો શું છે સત્ય….

TV9 ની ન્યુઝપ્લેટને એડિટ કરી અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી.  TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ […]

Continue Reading

Alert: શું ખરેખર ગુજરાતમાં નવા 5 કોર્પોરેશન બનવા જવા જઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

રાજ્યમાં પાંચ નગરપાલિકાને મહાનગર પાલિકા દ્વારા અપગ્રેડ કરવામાં આવી હોવાની અફવા છે. ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે, ત્યારે તેમાં વધુ 5 નો ઉમેરો થશે. તો આ સાથે જ ગુજરાતમાં કુલ 16 મહાનગરપાલિકા બનશે. નવી […]

Continue Reading

65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. મહામંડળ દ્વારા મફત મુસાફરી આપવામાં નથી આવી રહી…જાણો શું છે સત્ય…

પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ.ટી. મહામંડળના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે […]

Continue Reading

એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં જ નથી. નવેમ્બર 2018માં સીક્કિમ રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યુ છે. જેને સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવી […]

Continue Reading

ગુજરાત સરકારે ગરબા રમવા પર લગાવ્યો 18 ટકા GST…! જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીના સમાચારો ખૂબ જ ચર્ચામાં છે. ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીનો વિરોધ પક્ષ દ્વારા ઠેર-ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગરબા રમવા પર લગાવવામાં આવેલા જીએસટીને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોશિયલ મિડિયાને લઈ કોઈ આદેશ બહાર નથી પાડ્યો… જાણો શું છે સત્ય….

ગુજરાત સરકાર કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. આ મેસેજ છેલ્લા ઘણા વર્ષો થી વાયરલ થઈ રહ્યો છે.  હાલમાં મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં માહિતી આપતા જણવવામાં આવ્યુ છે કે, “વોટ્સએપ ગ્રુપ એડમીને પોતાના ગ્રુપમાં કોઈ સોગંધ વાળા મેસેજ, અસ્લીલ વિડીયો કે ફોટા મોકલનાર વ્યક્તિને […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા તમામ ખાનગી સ્કૂલોમાં એકસરખી ફી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારરત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી સ્કૂલોની ફી એકસરખી કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

હાલમાં લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે. અને તેના માટે આયોજીત સ્પર્ધાતમક કસોટીની પણ તૈયારી કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલથઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે જે 1 જાન્યુઆરી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં રુપાણી સરકારે રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના મુખ્યમંત્રીના રાજીનામાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર સમાચારો વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં 2520 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ પેપરનું એક કટિંગ શેર કરવામાં આવી રહ્યુ છે. જેમાં એક જાહેરાત આપવામાં આવવી છે અને જણાવવામાં આવ્યુ છે કે, ગુજરાત સરકાર દ્વારા ખાલી પડેલી 2520 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે જાહેરાત ખોટી છે, સરકાર દ્વારા આ પ્રકારે […]

Continue Reading