ABP અસ્મિતાની એડિંટીગ બ્રેકિંગ પ્લેટ ફરી ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

રાજકોટના બીજેપીના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હાલમાં આ વચ્ચે સોશિયલ મીડિયામાં પણ વાતાવરણ ખૂબ જ ગરમ છે. ત્યારે હાલમાં ABP અસ્મિતાની બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કથિત નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ પર કરવામાં આવેલા નિવેદન અંગેની પોસ્ટનો સમાચાર ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે […]

Continue Reading

એબીપી અસ્મિતાના એડિટેડ પોસ્ટરને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

ABP અસ્મિતાનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. એબીપી અસ્મિતા દ્વારા આ પ્રકારે કોઈ ઓપિનિયન પોલ જાહેર કરવામાં આવ્યો નથી.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એક એબીપી અસ્મિતાનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા દ્વારા લોકોમાં જઈ રહ્યા સર્વે કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સ્ક્રિનશોટને […]

Continue Reading

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીના ફેક નિવેદન વાયરલ થઈ રહ્યા… જાણો શું છે સત્ય….

આ બંને ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે ક્યારેય નિવેદન આપવામાં આવ્યા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એબીપી અસ્મિતા અને ટીવીનાઈન ગુજરાતીનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના […]

Continue Reading

પંચમહાલના શહેરાના આગના વિડિયોને સુરતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લગ્નની જાન જતી જોઈ શકાય છે અને જાનમાં ઘોડાની બગી પણ છે અને જોત-જોતામાં આ બગીમાં આગ લાગી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરઘોડાની જાનમાં આગ લાગવાની આ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે.” […]

Continue Reading

ગૃહમંત્રી અમિત શાહના નામે ભ્રામક નિવેદન વાયરલ, ABP અસ્મિતાની ન્યુઝ પ્લેટમાં કરાયુ એડિટ…જાણો શું છે સત્ય….

ગૃહમંત્રી અમિત શાહના લોકસભા બેઠક ગાંધીનગરમાં ઓક્ટોબર મહિનામાં મહાનગર પાલિકાની ચૂંટણી છે. 3 ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીની તૈયારી તમામ પક્ષ દ્વારા કરી દેવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યુ છે કે “પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યાં, ભાજપને એમની કોઈ જરૂર […]

Continue Reading

શું ખરેખર 6 જાન્યુઆરીથી ફરી હેલ્મેટનો કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય….

રાજકોટ થી પ્રકાશિત થતા કાઠિયાવાડ પોસ્ટ નામના મોર્નિગ ન્યુઝ પેપરના ફેસબુક એકાઉન્ટ પરથી 12 ડિસેમ્બરના બ્રેકિંગ ફોર્મેટમાં એક સમાચાર શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હેલ્મેટ પહેરવાની આદત પાડી લ્યો કારણ કે, 6 જાન્યુઆરીથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.” તેમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર બ્રિજેશ મેરજા દ્વારા દલવાડી સમાજને લઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની સમાચાર પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં મોરબી પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવારનું કથિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બ્રિજેશ મેરજા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “અમારે ચૂંટણી જીતવા દલવાડીના મતની જરૂર નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણી અને જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા….? જાણો શું છે સત્ય….

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર ચૂંટણી જાહેર થતા સોશિયલ મિડિયામાં નેતાના નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અમુક સત્ય અને અમુક ખોટા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં બે પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલની પ્લેટ પર ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના કથિત વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યા છે.  ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ફરી લોકડાઉન થવા જઈ રહ્યુ છે.? જાણો શું છે વાયરલ મેસેજની સત્યતા…

Nanji Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2020ના દીલ ની વાતો દોસ્તોની સાથે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “lockdown dhamaka” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં […]

Continue Reading