જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો જે […]

Continue Reading

મહાકુંભમાં જતા વૃદ્ધ ભક્ત પાસેથી ટીટીએ પૈસા છીનવ્યા ન હતા, વીડિયો જૂનો છે…. 

એક વૃદ્ધ મુસાફર પાસેથી બળજબરીથી પૈસા પડાવી લેતો રેલ્વે કર્મચારીનો આ વીડિયો 2019નો છે. આનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. મહાકુંભમાં સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે વારાણસી પહોંચેલા લાખો ભક્તો હવે પ્રયાગરાજ જવા માટે રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પર દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ […]

Continue Reading

ગિરનારની લીલી પરિક્રમા કરવા જતા લોકોનો પાંચ વર્ષ જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવતા હોય છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેન પર ચડીને જતા લોકોની આ ભીડનો વીડિયો હાલની […]

Continue Reading

જાણો વંદે ભારત ટ્રેનનો કાચ તોડી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વંદે ભારત ટ્રેનનો કાચ તોડી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેહાદીઓ હવે ટ્રેનના કાચ તોડી રહ્યા છે અને તેને નુકશાન પહોંચાડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વંદે ભારત […]

Continue Reading

બે વર્ષ જૂનો વીડિયોને તાજેતરના રાજસ્થાન ચૂંટણી પરિણામો સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

બુલડોઝર વહન કરતી ટ્રેનનો વાયરલ વીડિયો બે વર્ષ જૂનો છે. આ વીડિયોને રાજસ્થાન ચૂંટણી પરિણામો સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ દિવસોમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં પાર્ટીઓના સમર્થકો પોતપોતાની રીતે પોતાના નેતા અને પાર્ટીને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક […]

Continue Reading

એક જ ફ્રેમમાં રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહનનું ચિત્ર ડિજિટલી એડિટ કરવામાં આવ્યું છે…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહન મોડ એકસાથે દર્શાવતી તસવીર એડિટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં એરોપ્લેન, ટ્રેન, બસ, બોટ એક ફ્રેમમાં એકસાથે જોવા મળે છે. યુઝર્સ કહી રહ્યા છે કે રેલ, રોડ, પાણી અને હવા અને ચાર […]

Continue Reading

હૈદરાબાદથી હલકત્તા શરીફ જવા માટે તીર્થયાત્રીઓ માટેની વિશેષ ટ્રેનનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે…. જાણો શું છે સત્ય….

વીડિયોમાં હૈદરાબાદથી કર્ણાટકની વાડીમાં હલકત્તા શરીફની મુલાકાત લેવા માટે તીર્થયાત્રીઓ માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “મુસ્લિમો દ્વારા ટ્રેન પર ધરાર થી […]

Continue Reading

જાણો ટ્રેનને ધક્કો મારી રહેલા જવાનોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેનને ધક્કો મારી રહેલા કેટલાક જવાનો અને લોકોને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રેન બંધ પડી જતાં રેલવેના કર્મચારીઓ અને જવાનો દ્વારા ધક્કો મારીને ટ્રેનને ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જૂનાગઢના 5 વર્ષ જુના વિડિયોને હાલનો ગણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલમાં આ પ્રકારે કોઈ લોકો ટ્રેન પર ચડીને ગિરનારની પરિક્રમા કરવા નથી પહોંચ્યા. કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવવાની શક્યતા વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા […]

Continue Reading

ઉત્તરાયણમાં રૂષિકેશ અને હરિદ્વારના મફત યાત્રાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

ઉત્તરાયણના પર્વમાં દાનનો ખૂબ મહિમા છે. તે દિવસે સૌ કોઈ દાન કરે છે. જે જૂદા-જૂદા પ્રકારનું હોય છે. હાલ આ જ ઉત્તરાયણ પર્વને લઈ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હરિદ્વાર અને રૂષિકેશની યાત્રા કરવા અંગે માહિતી આપવામાં આવી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તરાયણ પર્વ દરમિયાન મફતમાં […]

Continue Reading

કોલસાની આપૂર્તિ માટે રાત-દિવસ ચાલી રહેલી ટ્રેનના નામે જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોલસો ભરીને જઈ રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કોલસાની આપૂર્તિ માટે સરકાર દ્વારા રાત-દિવસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading