વર્ષ 2009ના ટ્રેન અકસ્માતના ફોટોને હાલના ટ્રેન અકસ્માતના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો હાલમાં થયેલા ટ્રેન અકસ્માતનો ફોટો નથી. આ ફોટો વર્ષ 2009માં થયેલા ટ્રેન અકસ્માતનો છે. ઓડિશામાં ગત શુક્રવારે ત્રણ ટ્રેન વચ્ચે થયેલા અકસ્માતના કારણે 288 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ 1000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

મહિલાની પાછળ રખડતા શ્વાન દોડ્યા અને અકસ્માત સર્જાયો તે ઘટના ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….

આ ઘટના ગુજરાતની નથી, અકસ્માતમાં પીડિતોની ઓળખ સુપ્રિયા, સસ્મિતા અને તેના બાળક તરીકે થઈ છે. ઘટના ઓડિશાની છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક રખડતા કૂતરા બે મહિલાઓ અને એક બાળકની સ્કૂટી પાછળ દોડી રહ્યા છે. જે બાદ મહિલા પોતાનું સંતુલન ન રાખી શકી અને નજીકમાં પાર્ક કરેલી કાર […]

Continue Reading

શું ખરેખર અસાની વાવાઝોડા દરમિયાન ઓડિશાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

ગત સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અસાની વાવાઝોડું અથડાયુ હતુ. દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેમજ આ જ ભારે પવનનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઓડિશામાં આવેલા ‘YAAS’ વાવાઝોડાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

પહેલેથી જ ભારતના મોટાભાગના રાજ્યો કોરોનાની મહામારી ચાલી રહી છે અને તે વચ્ચે તાઉ તે અને યાસ વાવાઝોડાએએ ભારે વિનાશ વહેર્યો છે. યાસ ચક્રવાત વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત ઓડિશા, પશ્ચિમ બંગાળ રાજ્યો છે. હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ઓડિશાના બાલાસોરમાં આવેલા યાસ વાવાઝોડા દરમિયાનનો […]

Continue Reading