શું એક અઠવાડિયા માટે ગરમ વરાળથી કોરોના વાયરસનો નાશ થાય છે…? જાણો શું છે સત્ય…..

Anavil Samaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વ વરાળ (નાસ) અઠવાડિયું ડોકટરોના મત મુજબ*, COVID-19 ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવામાં આવે તો કોરોના નાબુદ થઈ શકે. જો દરેકે દરેક જણ સ્ટીમ અભિચાન શરુ કરી દે તો. ઉપરોક્ત દીશા પર કાર્ય કરવા માટે, અમે વિશ્વભરના […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના કોટાની સુધા હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીની કિડની નીકાળી લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

My Baroda નામના ફેસબુક પેજ દ્વારા 29 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વિડિઓ રાજસ્થાન ના કોટા જિલ્લામાં આવેલી સુધા હોસ્પિટલ નો છે. આ વિડિઓ સાચો છે કે ખોટો એ નક્કી નથી પણ એક ભાઈ ને કારોના ની સારવાર માટે સુધા હોસ્પિરલ,કોટા માં […]

Continue Reading

શું ખરેખર ડોક્ટર રમાકાંત જોશીની અંતિમ યાત્રાનો ફોટો છે….? જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ ઓફિસિઅલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “पुणे में आज MBBS डॉ. रमाकांत जोशी जी की मृत्यु हो गई है। उनका एक लड़का है, लेकिन वह अमेरिका में रहता है और पत्नी की उम्र 74 वर्ष है और डॉ. चाहते थे कि वे […]

Continue Reading

શું ખરેખર નાસિકમાં આવેલી શાકમાર્કેટનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Jigna Dhanak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાસિક” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર મૃત્યુ થયા બાદ સ્મશાનમાં જીવતો થયો માણસ…? જાણો શું છે સત્ય…

Mahesh Pandor નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ભાઈ નું મુર્ત્યું થયું હતું ને સમશાન માં લય જતા અચાનક આ ભાઈ ના ખોલીયા માં જીવ પાસો આવ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એક માણસનું મૃત્યુ […]

Continue Reading

શું ખરેખર કપિલ મિશ્રાની બહેન દ્વારા મુસ્લિમ સાથે લગ્ન કરવામાં આવ્યા.? જાણો શું છે સત્ય.

કોંગ્રેસ વીરપુર મહીસાગર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હીમાં મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપીને તોફાનો કરાવનારા ભાજપનાં નીચ કપિલ મિશ્રા એ તેની બહેન નાં લગ્ન મુસ્લિમ સાથે કરાવ્યા. હિન્દુ ધર્મના નકલી ઠેકેદારો ગોબર ભક્તો” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 121 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર IITની ફીમાં બાર ગણો વધારો કરવામાં આવી રહ્યો છે.? જાણો શું છે સત્ય.

મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લુટો લુટો. ધર્મના નામે વોટ આપ્યા તો ભોગવવું પડશે, શિક્ષા, હોસ્પિટલ, સુવિધા થોડી મળે.. કરો મોદી મોદી.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મનું ફેક ટ્રેલર થયું વાયરલ… જાણો શું છે સત્ય…

Hiren Soni નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચલો ભાઈ પઠાણ નું પણ ટ્રેલર આવી ગયું છે શું કરવાનું છે એ તો આપ ને ખબર જ હશે ને ? https://youtu.be/YR6yPZ1LPpA. આ પોસ્ટમાં એક યુટ્યુબની લિંક મૂકવામાં આવી છે. આ […]

Continue Reading