જાણો ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જઈ રહેલી ફટાકડા ભરેલી ટ્રકમાં ઉન્નાવ ખાતે આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. […]
Continue Reading