શું ભાજપને વોટ આપશો તો જ પાણી મળશે…? જાણો શું છે સત્ય…

ફેસબુક પર Amit Chavda Fan Club નામના એક ફેસબુક પેજ પર 14 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગોમે ગોમ શેર કરી ને પોહચાડી એ આ નેતા છે કે ગુંડા. ઉપરાંત  પોસ્ટમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિશે વાત કરવામાં આવી હતી. જ્યારે પોસ્ટમાં એવું લખેલું […]

Continue Reading

ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય…

ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય… ગત તારીખ 1 એપ્રિલના રોજ ફેસબુકમાં “પાટીદાર ન્યુઝ EVERY DAY PATIDAR NEWS” નામના પેજ પર કોઈ સમાચાર પત્રના હવાલાથી “ધૂંધવાયેલા અડવાણી, મુરલી મનોહર જોશી કોંગ્રેસમાં જોડાતા ભાજપ સ્તપ્ઘ” પોસ્ટ મૂકવામાં આવી હતી, જે પોસ્ટ પર 300થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 47 લોકોએ પોતાના મંતવ્ય […]

Continue Reading