શું ખરેખર તાજેતરમાં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ દ્વારા તેમના દીકરાને સોમનાથ ખાતે દાન કરતાં રોકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનો તેમના દીકરાને એક મંદિરની દાનપેટીમાં દાન કરતાં અટકાવતા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસમાં તેમના દીકરાને સોમનાથ ખાતે દાનપેટીમાં દાન કરતાં રોક્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર સોમનાથ મંદિર પાસેના ત્રિવેણી સંગમની આ ઘટના છે.? જેમાં મહિલાનું મોત થયુ છે…..? જાણો શું છે સત્ય………

News of Paddhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*ત્રિવેણી સંગમ સોમનાથ મંદિરની બાજુમાં તંત્રની બેદરકારીને લઇને યાત્રાળુ મહિલા મૃત્યુ ને ભેટી વધારેમાં વધારે શેર કરો જેથી તંત્ર જાગે *વધુ અપડેટ માટે પડધરી યુ ટ્યુબ ચેનલ ને સબક્રાયબ કરો અને આ વિડીયો ને તમારા વોટ્સઅપ ગ્રુપ માં […]

Continue Reading